Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુખ અને સમૃદ્ધિ જોઈએ છે તો દિવાળી પહેલા આ વસ્તુઓ ઘરની બહાર કરો

Webdunia
રવિવાર, 8 ઑક્ટોબર 2017 (05:22 IST)
દિવાળી આવવાની છે તેથી સાફ-સફાઈની શરૂઆત થઈ ગઈ છે. આમ તો દરેક વ્યક્તિ પોતાના ઘરને સારી રીતે સાફ કરે છે. જેથી દિવાળીના દિવસે દેવી લક્ષ્મી તેમના ઘરે આવે પણ શુ તમે જાણો છો કે દિવાળી પર જો કંઈક વસ્તુઓ ઘરની બહાર કરી દેવામાં આવે તો ધન સંબંધિત પરેશાનીઓથી બચી શકાય છે. 
 
વાસ્તુશાસ્ત્રી પણ માને છે કે ઘરમાં સાફ-સફાઈનો પુરો લાભ ત્યારે જ મળશે જ્યારે તમે આ વસ્તુઓને ઘરમાંથી બહર કરે દેશો. તો આવો જાણીએ શુ છે એ વસ્તુઓ... 
 
- જૂના બૂટ, જૂતા અને ચપ્પલો જે તમે નથી પહેરતા કે તૂટેલા છે તેને ઘરમાં ન મુકશો. 
- મોટાભગે લોકો ઘરની સીઢી નીચે ફાલતુ સામાન મુકી રાખે છે. જે વપરાશમાં આવતો નથી. આવુ કરવાથી જગ્યા તો રોકાય જ છે સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જા ફેલાતી રહે છે. 
- બંધ પડેલી ઘડિયાળમાં બેટરી નાખો અથવા તેને ઘરમાં ન મુકશો. બંધ પડેલી ઘરમાં વૃદ્ધિ નથી થવા દેતી. 
- ઘરમાં કોઈપણ વીજળીથી ચાલનારુ ઉપકરણ ખરાબ પડ્યુ છે તો તેને ઠીક કરાવો. જો ઉપયોગ લાયક ન હોય તો તેને વેચી દો. ખરાબ ઉપકરણ ઘરમાં અનેક પરેશાનીઓને જન્મ આપે છે. 
- દેવી-દેવતાઓની ખંડિત મૂર્તિયો, ફાટેલા ફોટાઓ કે ગ્રંથ વિસર્જિત કરી દો. દિવાળીના દિવસે નવી મૂર્તિયો, ફોટાઓ અને ગ્રંથ ઘરમાં સ્થાપિત કરો. 
- ઘરનો કોઈપણ કાચ તૂટી ગયો છે તો તેન બનાવડાવો. 
- ઘરની અગાશી પર ફાલતુ સામાન ભેગો કરી રાખ્યો છે તો તેને વેચી દો. 
- તૂટેલા ફૂટેલા જૂના વાસણ અથવા જે વાસણોનો તમે ઉપયોગ નથી કરતા તેને ઘરમાં ન મુકશો. 
- ઘરનો જૂનો સામાન જેવા કે કપડા, રમકડા વગેરે કોઈ ગરીબને આપી દો. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments