Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળીને ખુશહાલ બનાવા માટે વાસ્તુ ટિપ્સ

Webdunia
શુક્રવાર, 13 ઑક્ટોબર 2017 (10:52 IST)
કોઈ પણ ઘરમાં સુખ શાંતિ બનાવી રાખવા માટે વાસ્તુ ટિપ્સ ખૂબ ઉપયોગી હોય છે. વાસ્તુ આ સુનિશ્ચિત કરે છે કે ઘરમાં સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે અને બધા નકારાત્મક વાઈપ્સ ભાગી જા . જ્યારે દિવાળીની વાત આવે છે તો વાસ્તુનું મહત્વ વધી જાય છે. 
 
વાસ્તુ ટિપ્સ 
 
1. સફાઈ- આ બધા જાણે છે કે લક્ષ્મી માતા એ જ ઘરમાં આવે છે જેનું ઘર એમને સાફ સુથરૂ  મળે છે.  વાસ્તુ મુજબ કાળી ચૌદસ એટલે કે દિવાળીના એક દિવસ પહેલા પણ ઘરને સ્વચ્છ રાખો. 
2. આસપાસની વસ્તુઓને સ્થાનાંતરિત કરો.- વાસ્તુ કહે છે કે ઘરમાં રાખેલી 27 વસ્તુઓને અહીં થી ત્યાં મુકવી જોઈએ. જો તમે સોફાના કુશન પણ એક સોફા પરથી બીજા સોફા પર મૂકો તો પણ કામ થઈ જશે. 
 
3. મીઠાનું પાણી છાંટવું- પાણીમાં મીઠું નાખી ઘરના ખૂણા-ખૂણામાં છાંટો વાસ્તુ મુજબ મીઠું ઘરને ખરાબ ઉર્જાને સોષી જાય છે. 
 
4. મીઠી દિવાળી- આ દિવસે તમારા ઘરમાં ખાંડની કમી નહી રહેવી જોઈએ. આ એક રીત છે જે સુનિશિચિત કરે છે કે તમારુ આખુ વર્ષ મીઠુ જશે. 
 
5. મુખ્ય પ્રવેશ દ્વાર- તમારા ઘરનું મુખ્ય પ્રવેશ દ્વાર આવતા અવસરો તમારા સુધી પહોંચાડે છે આથી ઘરના  મુખ્ય પ્રવેશ દ્વાર પર કોઈ અવરોધ ના કરો. ભગવાનનું  સ્વાગત કરવા માટે બારણા પર સુંદર રંગોળી બનાવો. 
 
6. ધન માટે ઉત્તર જાવ - ઘરમાં ઉત્તર દિશાને કુબેરના દ્વાર કહેવાય છે. સુનિશ્ચિત કરો કી માતા લક્ષ્મીની મૂર્તિ અહીં જ રખાય. આ સિવાય મૂર્તિને  લાલ વસ્ત્રથી શણગારવી. 
 
7. વહેતું પાણી- કહેવાય છે કે વહેતું પાણી બધી નકારાત્મક ઉર્જા સાથે લઈ જાય છે. આથી ઘરમાં નાનું ઝરના લગાડો અને એને નાર્થે ઈસ્ટમાં લગાવવુ  જોઈએ. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments