rashifal-2026

Vastu tips For Business- વાસ્તુના આ ઉપાય વ્યાપારમાં લગાવશે ચાર ચાંદ

Webdunia
શુક્રવાર, 4 ડિસેમ્બર 2020 (12:13 IST)
વાસ્તુના આ ઉપાય વ્યાપારમાં લગાવશે ચાર ચાંદ 
 
ઘર અને ઑફિસ કે વ્યાપારમાં આવી રહી પરેશાનીઓને તેનાથી દૂર કરી શકાય છે. 
 
જો તમારા વ્યાપારમાં ઘાટો થઈ રહ્યું છે. લાખ કોશિશ પછી તમને એ નહી મળી રહ્યું જેના તમે હક્કદાર છો તો એક વાર અજમાવીને જુઓ વાસ્તુના આ ઉપાય 
 
પૈસા અને કીમતી વસ્તુઓને ઉત્તર તરફ રાખી અલમારીમાં રાખો. 
 
દુકાનની અંદર બિક્રીનો સામાન રાખવા માટે સેલ્ફ, અલમારી, શોકેસ અને કેશ કાઉંટર ઉત્તર પશ્ચિમ દિશામાં બનાવું સારું ગણાય છે. 
 
ધ્યાન રાખો કે તમે જ્યાં બેસા છો તેના પાછળ મંદિર નહી હોવું જોઈએ. 
 
માલિકને હમેશા પૂર્વ કે ઉત્તરની તરફ મોઢું કરીને બેસવું જોઈએ. તેનાથી સકારાત્મક ઉર્જા નો સંચાર હોય છે. 
 
તમારા કામ કરવાની ટેબલ હમેશા આયાતાકાર બનાવવું. 
 
ફેક્ટ્રી કે કાર્યાલયનો કેંદ્ર સ્થાન ખાલી નહી હોવું જોઈએ. ત્યાં કોઈ ભારે વસ્તુ ભૂલીને પણ નહી મૂકવી. 
 
વાસ્તુ મુજબ, અકાઉંટ ડિપાર્ટમેંટને દક્ષિણ પૂર્વ એન રિસેપ્શન ઉત્તર્-પૂર્વ દિશામાં હોવું જોઈએ. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

IndiGo Flights LIVE Updates: ઈડિગોની આજે 400 થી વધુ ફ્લાઈટ્સ કેંસલ, દિલ્હી એયરપોર્ટથી બધી ઘરેલુ ઉડાન રદ્દ, બીજી ફ્લાઈટ્સના રેટ આસમાન પર

Dhanbad Gas Leak: ત્રણ સ્થળોએથી પાણી લીકેજ, બે લોકોના મોત... 6,000 લોકો જોખમમાં; ગભરાયેલા પરિવારો ભાગી ગયા

3 પ્રખ્યાત WWE સ્ટાર્સ જે કોડી રોડ્સને હરાવીને નવા અનડિસ્પ્યુટેડ ચેમ્પિયન બની શકે છે

Valsad News : 6 વર્ષની બાળકી પર બળાત્કાર અને હત્યા બદલ રઝાક ખાનને ફાંસીની સજા

મહારાષ્ટ્રમાં આજે 25,000 શાળાઓ બંધ, 10મા ધોરણની બોર્ડ પરીક્ષા પહેલા મોટો વિરોધ. કારણ જાણો.

આગળનો લેખ
Show comments