Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરની બાલકનીને બનાવો ખુશીઓનું દ્વાર

Webdunia
શુક્રવાર, 12 ડિસેમ્બર 2014 (15:22 IST)
ઘરનું નિર્માણ જો સમગ્ર જમીન પર થયુ છે તો આ ઘરમાં રહેનારાઓ માટે હાનિકારક હોય છે. ઘરના કુલ ક્ષેત્રફળમાંથી જેટલો વધુ ભાગ ખુલ્લો રહે એટલો જ ઉત્તમ માનવામાં આવે છે.  તેથી ખુલ્લા આંગણના વિકલ્પના રૂપમાં આજકાલ બાલકનીનો પ્રયોગ કરવામાં આવે છે. દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે કે તેમના ઘરમાં બાલકની હોય જ્યા સવાર-સાંજ  ફુરસદના સમયે થોડી ક્ષણ વીતાવી શકાય. 
 
વાસ્તુ વિજ્ઞાન મુજબ જો તમારા ઘરની બાલકની વાસ્તુના નિયમો મુજબ ન બની હોય તો ફુરસદના ક્ષણ પણ  બોરિંગ લાગી શકે છે  વાસ્તુ નિષ્ણાતો મુજબ બાલકનીનુ નિર્માણ હંમેશા જમીનના મુખ મુજબ હોવુ જોઈએ.  જમીનનું મુખ એ દિશાને કહેવામાં આવે છે જે દિશામાં મકાનનો મુખ્ય દરવાજો હોય છે.  
 
કઈ દિશામાં હોય બાલકની 
 
જમીનનુ મુખ પૂર્વ દિશા તરફ હોય તો બાલકની પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ હોવી જોઈએ. 
જમીનનુ મોઢુ પશ્ચિમ દિશા તરફ હોય તો બાલકની પશ્ચિમ અથવા ઉત્તર દિશામાં હોવી શુભ ફળદાયી હોય છે.  
ઉત્તરમુખી જમીનમાં બાલકની પૂર્વ અથવા ઉત્તર દિશામાં હોવાથી ઘરમાં સકારાત્મક ઉર્જાનો વધારો થાય છે. 
દક્ષિણ દિશામાં જમીનનુ મુખ હોય તો બાલકની પૂર્વ દિશામાં હોય તો સારુ રહે છે. પણ કોઈ કારણસર પૂર્વ દિશામાં બાલકની ન હોય તો દક્ષિણ દિશામા બાલકની હોવી ફાયદાકારી હોય છે. 
 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments