Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: ભૂલથી પણ ઘરના મંદિરમા ન મુકશો આવા ફુલ, નહી તો છિનવાય જશે ઘરની સુખશાંતિ

Webdunia
સોમવાર, 13 માર્ચ 2023 (13:25 IST)
Vastu Tips:  વાસ્તુ શાસ્ત્રમાં જાણો મંદિરમાં મુકેલા ફુલો વિશે. ભગવાનને ફૂલ ખૂબ જ પ્રિય હોય છે. ભલે તે ઘર હોય કે ઓફિસ, ભગવાનને ફુલ જરૂર ચઢાવવામાં આવે છે. સવારના સમયે દરેક કોઈ ભોગની સાથે સાથે ભગવાનના મંદિરમાં તાજા ફુલ પણ ચઢાવે છે. પણ અહી કેટલુક ધ્યાન રાખવુ ખૂબ જ જરૂરી છે. કેટલાક લોકો મંદિરમાં ફુલ તો ચઢાવી દે છે પણ તેને હટાવવાનુ ભૂલી જાય છે. 
 
વાસ્તુ શાસ્ત્ર મુજબ મંદિરમાં સવારના સમયે ચઢાવેલ ફુલોને સાંજ થયા પછી મંદિરમાંથી હટાવી લેવા જોઈએ. કારણ કે સાંજ સુધી તે સૂકાય જાય છે. જે જોવામા પણ ખરાબ લાગે જ છે. સાથે જ સાંજ સુધી તેની સુગંધ પણ જતી રહે છે અને વાસ્તુની દ્રષ્ટિથી સૂકા કે ખરાબ ફુલ રાખવા યોગ્ય નથી માનવામાં આવતુ.  તેનાથી નકારાત્મક ઉર્જા આવે છે અને ઘરમાં તનાવનુ વાતાવરણ રહે છે.  સૂકાયેલા ફુલોને જોતા જ ગુસ્સો આવવા માંડે છે. તેથી સાંજ થતા જ મંદિરમાંથી ફુલોને હટાવી લો. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments