Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: ઘરની આ દિશામાં લગાવો પક્ષીની તસ્વીર, બનશે સફળતાના યોગ

Webdunia
ગુરુવાર, 13 મે 2021 (07:42 IST)
વાસ્તુશાસ્ત્રમાં આજે આપણે જાણીશુ ઘરમાં લગાવાતી પક્ષીઓની તસ્વીર વિશે. પક્ષીઓની તસ્વીર ઘરમાં પોઝીટીવ રિઝલ્ટ લઈને આવે છે. અનેક લોકોને ખૂબ મહેનત અને લગનથી કામ કરવા છતા પણ સફળતા મળતી નથી, તો આવા લોકોએ પોતાના ઘરમાં પક્ષીઓની તસ્વીર લગાવવી જોઈએ. 
 
વાસ્તુની દ્ર્ષ્ટિએ પક્ષીઓને શુભ માનવામાં આવે છે. જ્યા પક્ષી હોય છે ત્યાનુ વાતાવરણ આપમેળે જ આનંદિત થઈ જાય છે. આમ તો તમે અસલી  પક્ષી પણ તમારા ઘરમાં મુકી શકો છો. પણ જો  આવુ નથી ઈચ્છતા તો પક્ષીઓની તસ્વીર અથવા મૂર્તિને ઘરમાં મુકવાથી પણ સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને નકારાત્મક ઉર્જાથી છુટકારો મળે છે. તેનાથી તમારી સફળતાના યોગ બનવા શરૂ થઈ જાય છે. પક્ષીઓની તસ્વીર લગાવવા માટે પૂર્વ દિશાની પસંદગી કરવી સૌથી સારી હોય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

13 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકોને અચાનક થશે લાભ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા

11 ફેબુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે મંગળવાર

10 ફેબ્રુઆરીનું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે મહાદેવજીની કૃપા

આગળનો લેખ
Show comments