Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips: ઘરની આ દિશામાં લગાવો પક્ષીની તસ્વીર, બનશે સફળતાના યોગ

Webdunia
ગુરુવાર, 13 મે 2021 (07:42 IST)
વાસ્તુશાસ્ત્રમાં આજે આપણે જાણીશુ ઘરમાં લગાવાતી પક્ષીઓની તસ્વીર વિશે. પક્ષીઓની તસ્વીર ઘરમાં પોઝીટીવ રિઝલ્ટ લઈને આવે છે. અનેક લોકોને ખૂબ મહેનત અને લગનથી કામ કરવા છતા પણ સફળતા મળતી નથી, તો આવા લોકોએ પોતાના ઘરમાં પક્ષીઓની તસ્વીર લગાવવી જોઈએ. 
 
વાસ્તુની દ્ર્ષ્ટિએ પક્ષીઓને શુભ માનવામાં આવે છે. જ્યા પક્ષી હોય છે ત્યાનુ વાતાવરણ આપમેળે જ આનંદિત થઈ જાય છે. આમ તો તમે અસલી  પક્ષી પણ તમારા ઘરમાં મુકી શકો છો. પણ જો  આવુ નથી ઈચ્છતા તો પક્ષીઓની તસ્વીર અથવા મૂર્તિને ઘરમાં મુકવાથી પણ સકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને નકારાત્મક ઉર્જાથી છુટકારો મળે છે. તેનાથી તમારી સફળતાના યોગ બનવા શરૂ થઈ જાય છે. પક્ષીઓની તસ્વીર લગાવવા માટે પૂર્વ દિશાની પસંદગી કરવી સૌથી સારી હોય છે. 

સંબંધિત સમાચાર

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

Jamnagar News - જામનગરના ધ્રોલમાં સ્કૂલની જૂની બિલ્ડીંગ ધરાશાયી, બે બાળકો દટાયા, એકનું મૃત્યુ

અમિત જેઠવા હત્યા કેસમાં ગુજરાત હાઈકોર્ટે દિનુ બોઘા સોલંકી સહિત સાત લોકોને નિર્દોષ જાહેર કર્યા

Weather Gujarat- અગનભઠ્ઠીમાં શેકાશે ગુજરાતીઓ, હીટવેવ-લૂ ની તીવ્રતા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments