Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ સ્થાનો પર જીવનસાથી બનાવી રાખો દૂરી , નારાજ થઈ જશે ધનની દેવી

Webdunia
શુક્રવાર, 6 જાન્યુઆરી 2017 (14:38 IST)
ભારતીય વાસ્તુશાસ્ત્રમાં દૈનિક જીવનથી સંબંધિત દરેક સમસ્યાનો સમાધાન મળી શકે છે. આ લેખના માધ્યમથી પતિ-પત્નીના સંબંધોથી સંકળાયેલા કેટલક નિયમો વિશે જણાવી રહ્યા છે જે પ્રાકૃતિક પણ ખોટા સમય અને સ્થાન પર બનાવવાથી જીવનમાં અશુભતાનો સંચાર હોય છે. ધર્મ ગ્રંથમાં પણ કહ્યું છે કે કેટલાક એવા સ્થાન હોય છે જ્યાં પતિ પત્નીને સંયમથી કામ લેતા એક-બીજાથી દૂરી બનાવી રાખવી જોઈએ. જો તે આ વાતનો ધ્યાન નહી રાખશો તો તેનાથી ધનની દેવી નારાજ થઈ જશે. 
* હિંદૂ શાસ્ત્રમાં અગ્નિ દેવ સ્વરૂપ કહેવાય છે. આથી જ્યાં પણ અગ્નિ પ્રજવલ્લિત થાય ત્યાં સંબંધ બનાવાથી બચવું જોઈએ. 
 
* તમારા ઘર સિવાય બીજા કોઈના ઘરમાં સંબંધ બનાવાથી દંપત્તિના સંબંધમાં દરાડ આવે છે. 
 

* તમારા ઘરમાં કોઈ માણસ રોગગ્ર્સ્ત હોય , જીવનસાથી સ્વસ્થ ન હોય તો એવી સ્થિતિમાં પતિ-પત્ની દૂરીઓ બનાવી રાખવું. 
* ધાર્મિક નદિઓમાં સ્નાનના સમયે કે તેની પાસે જીવનસાથી સાથે દૂરી બનાવી રાખો નહી તો રિશ્તામાં તનાવની સાથે સાથે સંબંધ વિચ્છેદ પણ થઈ શકે છે. 
 
* મંદિર પરિસરમાં સંભોગ કરતાવાળો મહાપાપી હોય છે.તેને ઘોર પાપ ભુગતવું પડે છે. ભવિષ્યમાં તે તેમના સાથીથી બિછડી પણ શકે છે. અને મર્યા પછી નરક પણ ભુગતવું પડે છે. 

* જે સ્થાન પર કબ્ર બની હોય છે ત્યાં નકારાત્મકતા હાવી રહે છે કબ્રની આસપાસ મહિલા-પુરૂષનો મિલન તેના સબંધને તબાહ કરી નાખે છે. 
* બ્રાહ્મણ , સંત -મહાત્મા પાસમાં નિવાસ કરી રહ્યા હોય કે કોઈ કારણવશ ત્યાં અસ્થાયી રૂપથી આવ્યા હોય તો મર્યાદનો પાલન કરો. જીવનસાથીથી દૂરી બનાવી જોઈએ. રિશ્તામાં અપવિત્રતા આવે છે. 
 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ