Webdunia - Bharat's app for daily news and videos

Install App

7 કારણ જે લોકોને ધનવાન થતા રોકે છે , દરિદ્રતા હમેશા ઉભી રહે છે તેમના દ્વાર

Webdunia
બુધવાર, 28 ડિસેમ્બર 2016 (16:53 IST)
દુનિયામાં બધા લોકો ધનવાન બનવાની ઈચ્છા રાખીએ છે. તેના માટે તે દિવસ -રાત મેહનત પણ કરે છે પણ પછી તેના મનમુજબ સફળતા નહી મળતી. 
તેમનો મુખ્ય કારણે તેમના દ્વારા કરાઈ ભૂલ પણ થઈ શકે છે. જે જાણ-અજાણ તેમના ઘરમાં કરે છે. 
 
આવકથી વધારે ખર્ચ થઈ રહ્યા છે તો ધન આવે છે પણ બરકત નહી થતી તો સમજી જાઓ અલક્ષ્મી સદા ઉભી રહે છે તેમના દ્વાર. 
 
લક્ષ્મીને તેમના ઘરની શોભા બનાવા ઈચ્છો છો તો ધ્યાન રાખો ઘરમાં ન થાય આ ભૂલ 
 
- ઘરમાં એક જ દેવી-દેવતાઓને બહુ મૂર્તિઓ નહી મૂકવી જોઈએ. તે આમે- સામે તો કદાચ પણ ન રાખવું. 
 
- તેનાથી ઘરમાં નેગેટીવિટી વધે છે સાથે ધનનો અભાવ બન્યું રહે છે. 

- ઘરની તિજોરી કે ધન રાખવાની અલમારીનો મુખ દક્ષિણ દિશામાં ખુલે છે તો પારિવરિક સભ્ય હમેશા રોગી રહે છે. ઘરમાં આવતું ધન રોગ પર લાગે છે જેના કારણે બચત થતી નહી. 
- રસોડામાં દેવી અન્નપૂર્ણાનો વાસ હોય છે. પુરાણોમાં કહ્યું છે કે રસોડા હમેશા સાફ સ્વચ્છ રાખવું. જોઈએ. જેથી ઘરમાં જૂઠાણાં વાસણ પડ્યા રહે છે ખાસ કરીને રાત્રેના સમયે ત્યાં ધનનો અભાવ બન્યું રહે છે. 
 
- ઘરના ટાંકીનો નળ કે ફિલ્ટરમાંથી પાણી ટપકતું રહેતું હોય તો ખર્ચાનો પ્રવાહ બન્યું રહે છે. ઘરમાં બરકત નહી થતી. 

- જે ઘરમાં ભંગાર કે બિનજરૂરી સામાન  પડ્યું રહે છે , ત્યાં ખર્ચાનો પ્રવાહ બન્યું રહે છે. 
- તૂટેલા વાસણ અને વિજળીનો ખરાબ સામાન ધન અને આરોગ્યને નુકશાન પહોંચાડે છે . 
 
- ઘરમાં ફાટેલા ગ્રંથ , ધાર્મિક ચોપડીઓ અને દેવી-દેવતાઓન ફોટા નહી રાખવા જોઈએ. ફોટા ખંડિત થઈ જાય તો તેને કોઈ પવિત્ર નદીમાં વિસર્જિત કરે તેના 
 
સ્થાને નવી પ્રતિમાઓ સ્થાપિત કરો. 
 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments