Webdunia - Bharat's app for daily news and videos

Install App

vastu tips - ઘરમાં હમેશા ભરેલો રહેશે પૈસો , જો ઘરમાં રાખશો આ વસ્તુઓ

Webdunia
સોમવાર, 12 સપ્ટેમ્બર 2016 (15:42 IST)
આજના જમાનામાં હાથમાં પૈસા હોવું બહુ જરૂરી છે. શું તમે માત્ર મેહનત કરીને પૈસા કમાવી શકો છો ? નહી , ઘણા લોકોની કિસ્મત દરેક વસ્તુમાં સારી હોય છે પણ એમના ઘરમાં પૈસા ટકતા નથી. ઘરમાં રૂપિયા-પૈસા ન ટકવું , એક ખરાબ વાસ્તુનો પરિણામ થઈ શકે છે. આવો જાણી તમે એને કેવી રીતે ઠીક કરી શકો છો. 
અહીં પર જાણો કે તમને તમારા ઘર પર એવી કઈ વસ્તુ રાખવી જોઈએ જેનાથી વાસ્તુનો સારો પરિણામ મળે અને તમારા ઘરમાં પૈસા વહેવા શરૂ થઈ જાય 

હનુમાનજીની મૂર્તિ - હનુમાનજીની મૂર્તિ રાખો તમારા ઘરના દક્ષિણ-પશ્ચિમ દિશામાં હનુમાનની એક પંચરૂપ મૂર્તિ રાખો. આ મૂર્તિની દરરોજ પૂજા કરવાથી તમારા જીવનમાં કોઈ પણ રીતની મુશ્કેલી નહી આવશે. 
 
લક્ષ્મી કુબેરની ફોટા ઘરના મુખ્ય બારણા પર માતા લક્ષ્મી, કુબેર કે પછી સ્વાસ્તિકની ફોટો લટકાવો. એનાથી તમારા ઘરથી પૈસા કયારે નહી જશે. 
 
પાણીથી ભરેલી માટલી . તમારા ઘરમાં પાણીથી ભરેલી માટલો રાખો. માટલાને ક્યારે પણ ખુલ્લા ન મૂકવૂં. એને હમેશા ભરેલો જ રાખો. 

સાવરણી ઘરની સીઢીના નીચે ક્યારે પણ સાવરણી , પોતો કે જૂતા ચપ્પલ ના રાખવી. સીઢીઓ નીચે કબાડ રાખવાથી ઘરમાં ગરીબી આવે છે. 

પિરામિડ - કહે છે કે જો ઘરના એવા સ્થાન પર ચાંદી, બ્રાસ કે કૉપરનિ બનેલો પિરામિડ રખાય , જ્યાં ઘરના સભ્ય એમનો વધારે સમય વીતાવે છે તો દરેક સભ્યની આવક વધે છે. 

 

ગૈસ સ્ટોવને ક્યારે પણ નોર્થમાં નહી રાખવો જોઈએ , કહેવું છે કે એ ઘરના પૈસાને સળગાવે છે. 

માતા લક્ષ્મી- જો તમને પૈસા બચાવવું છે તો માતા લક્ષ્મીના દરેક સભ્યે દરરોજ પૂજા કરવી જોઈએ. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments