Webdunia - Bharat's app for daily news and videos

Install App

અપાર-ધન સંપદા જોઈએ છે તો જાણો ક્યાં મુકશો કીમતી વસ્તુઓ

Webdunia
સોમવાર, 20 જૂન 2016 (16:39 IST)
આપણા બધા પાસે થોડું-વધારે ધન તો હોય જ છે.  આપણે બધા આ ઈચ્છીએ  છે કે આપણુ  ધન દિવસો-દિવસ વધતું રહે. આવો જાણીએ આપણી ધન-સંપદા, કિમતી સામગ્રી અને આભૂષણ કઈ દિશામાં કેવી રીતે રાખશો કે જેથી તેમા ચારગણી  વૃદ્ધિ થાય . 
 

ઉત્તર દિશા- રોકડ અને આભૂષણ જે અલમારીમાં રાખો છો , એ અલમારી ભવનની ઉત્તર દિશામાં રૂમમાં દક્ષિણની દીવારથે લગાવીને રાખવી જોઈએ. આ રીતે રાખવાથી અલમારી ઉત્તર દિશાની તરફ ખુલશે , એમાં રાખેલા પૈસા અને આભૂષણમાં હમેશા વૃદ્ધિ થતી રહેશે. 
દક્ષિણ દિશા-  આ દિશામાં ધન, સોના , ચાંદી અને આભૂષણ રાખવાથી નુકશાન તો નહી હોય પરંતુ વધારો પણ નહી થાય છે. 
 

સીઢીયો - નીચે તિજોરી રાખવું શુભ નહી હોય છે. સીઢીઓ અને ટાયલેટના સામે પણ તિજોરી નહી રાખવી જોઈએ. તિજોરી વાળા રૂમમાં કબાડ કે કરોળિયાના જાળ હોવાથી નકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. 
ઘરની તિજોરીના પલડા પર બેસેલી લક્ષ્મીજીના ફોટા જેમાં બે હાથા સૂંઢ ઉઠાવતા નજર આવે છે , લગાવવું ખૂબ જ શુભ હોય છે. તિજોરીવાળા રૂમનું રંગ ક્રીમ કે ઑફ વ્હાઈટ રાખવું જોઈએ. 

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

8 માર્ચનુ રાશિફળ- આજે મળશે કોઈ ખુશીના સમાચાર, તમારો દિવસ આત્મવિશ્વાસથી ભરેલો રહે

7 માર્ચનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

6 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે બજરંગબલીની કૃપા

5 March- આજની રાશિ તમારા માટે શુભ છે

4 માર્ચનું રાશિફળ - આ રાશિના જાતકો માટે આજનો દિવસ રહેશે ખૂબ જ શુભ, બજરંગબલીની કૃપાથી તમામ કાર્ય થશે સફળ

આગળનો લેખ
Show comments