Webdunia - Bharat's app for daily news and videos

Install App

ઘરમાં ઝાડ કે છોડ ઉગાવતા પહેલા આટલી વાતોનું ધ્યાન રાખો

Webdunia
બુધવાર, 8 જુલાઈ 2015 (18:10 IST)
ઘરમાં ઝાડ લગાવવાથી હરિયાળી આવે છે અને ઘરમાં રહેતા લોકો કાયમ સ્વસ્થ રહે છે. પણ અનેકવાર તમારા દ્વારા લગાવેલ ઝાડ છોડ સારા પરિણામ નથી આપતા કારણ કે તેમા વાસ્તુ દોષ હોય છે. તો આવો જાણીએ વાસ્તુ દોષ કેવી રીતે દૂર કરશો. 
 
- ઘરની પૂર્વ દિશામાં પીપળનુ ઝાડ લાગ્યુ હોય તો તેનાથી ઘરમાં ભય અને નિર્ધનતા આવે છે. 
- ઘરની પૂર્વ દિશામાં વડનુ ઝાડ હો તો બધી મનોકામના પુર્ણ થાય છે. 
- ઘરની દક્ષિણ દિશામાં પાકડ અને કાંટાવાળા ઝાડ હોય તો ઘરમાં રોગ આવે છે. 
- ઘરની દક્ષિણ દિશામાં ગૂલેરનુ ઝાડ શુભ ફળ દાયક હોય છે. 
- ઘરની પાછળ કે દક્ષિણ તરફ ફળદાયક વૃક્ષ શુભ હોય છે. 
- ઘરની ઉત્તરમાં ઉમરડાનુ  અને લીંબૂનુ ઝાડ હોય તો આંખ સંબંધિત બીમારીઓ આવે છે. 
- પૂર્વ અને ઉત્તર દિશામાં ફળવાળા ઝાડ લગાવવાથી સંતાન પીડા અથવા બુદ્ધિ નાશ થાય છે. 
- તુલસીનો છોડ ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવો 
- ઘરના દક્ષિણમાં તુલસીનો છોડ કઠોર યાતના આપે છે. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments