Biodata Maker

વાસ્તુ - તમારુ જીવન બદલી શકે છે આ ઉપાયો

Webdunia
ગુરુવાર, 5 મે 2016 (06:06 IST)
1. રોજ સવાર સાંજ ઘરમાં દીપક પ્રગટાવો 
 
2. ઘનનો સંગ્રહ ન થઈ રહ્યો હોય તો "ૐ શ્રી નમ:" મંત્રનો જાપ કરો અને સૂકા મેવાનો ભોગ લક્ષ્મીજીને લગાવો 
 
3. ઘરના મુખ્ય દ્વાર પર સદા પૂર્વ કે ઉત્તરમાં જ બનાવો. જો એવુ શક્ય ન હોય તો ઘરના મુખ્ય દ્વાર પર 'સ્વસ્તિક'ની પ્રાણ પ્રતિષ્ઠા કરાવો.  આવુ કરવાથી નકારાત્મક ઉર્જાનો નાશ અને સકારાત્મક ઉર્જાનો વિકાસ થાય છે.  
 
4. તુલસીને ભગવાન શ્રી કૃષ્ણએ પોતાના મસ્તક પર સ્થાન આપ્યુ છે. તમારા ઘરની રક્ષા માટે ઘરના મુખ્ય દ્વાર પર તુલસીના છોડની પ્રાણ પ્રતિષ્ઠા કરાવો. સવારે તેમા જળ અર્પણ કરો અને સાંજે દિવો લગાવો.  
 
5. ઘરમાં સુખ અને શાંતિ જોઈતી હોય તો કોઈ દેવી દેવતાની એકથી વધુ સ્વરૂપવાળી મૂર્તિ કે તસ્વીર ઘરમાં ન મુકો. 
 
6. સાંજના સમયે ઓછામા ઓછી 15 મિનિટ આખા ઘરમાં લાઈટ જરૂર લગાવો. 
 
7. વીજળીના સ્વિચ, મોટર, મેન મીટર, ટીવી, કમ્યુટર વગેરે આગ્નેય કોણમાં જ થવી જોઈએ તેનાથી આર્થિક લાભ સુગમતાથી થાય છે. 
 
8. માનસિક શાંતિ મેળવવા માટે ચંદનથી બનેલ અગરબત્તી સળગાવો. તેનાથી માનસિક બેચેની ઓછી થાય છે. 
 
9. પરિવારની ખુશી અને સ્વાસ્થ્ય માટે આખા પરિવારનુ ચિત્ર (ફેમિલી ફોટો) લાકડીના એક ફેમમાં જડાવી ઘરમાં પૂર્વની દિવાલ પર લટકાવો 
 
10. ઘરની બેઠકમાં જ્યા ઘરના સભ્ય સામાન્ય રીતે એકત્ર થાય છે. ત્યા વાંસનો છોડ લગાડવો જોઈએ. ઝાડને બેઠકના પૂર્વ ખૂણામાં કુંડામાં મુકો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Ajit Pawar Plane Crash: પાયલોટે કહ્યુ હતુ - રનવે દેખાય ગયો, છતા કેવી રીતે ક્રેશ થયુ અજીત પવારનુ પ્લેન ? જાણો ઉડ્ડયન મંત્રીએ શુ કર્યો ખુલાસો

Gold Silver Price Today, 28 January, 2026: સતત બીજા દિવસે 21000 રૂ. ઉછળી ચાંદી, સોનુ પણ થયુ મોંઘુ, જાણો MCX પર આજનો રેટ

ઉજ્જૈનના મહાકાલ મંદિરથી પરત ફરી રહેલા પાંચ મિત્રો કાર અકસ્માતમાં ઘાયલ થયા હતા, જેમાં ચારના દુઃખદ મોત થયા; ફક્ત એક જ બચી ગયો

પતિ સેક્સ પાવર વધારવા માટે ગોળીઓ લેતો હતો, હતાશ પત્નીએ ભયાનક મોત આપ્યું

દિલ્હીથી ઉત્તરાખંડ સુધી વરસાદે તબાહી મચાવી, પ્રદેશમાં ભારે કરા પડ્યા

આગળનો લેખ
Show comments