Dharma Sangrah

વાસ્તુ ટિપ્સ : કર્જથી મુક્તિ મેળવવાના ઉપાય

Webdunia
આજના મોંઘવારીના જમાનામાં લોકો કર્જના બોજ હેઠળ દિવસો દિવસ ફસાતા રહે છે. જો તમે પણ કર્જથી પરેશાન હોય તો નીચે લખેલ કેટલીક વાસ્તુ ટિપ્સ અપનાવીને કર્જથી મુક્તિ મેળવી શકો છો.

- ઘરની આસપાસ જો ફળવાળા ઝાડ કે છોડ લાગ્યા હોય તો તેને હટાવી દો.
- તમારા ઘરમાં હિંસક જીવ-જંતુના ચિત્ર ન લગાવશો
- સાંજે પનિયારા પર દીવો લગાવો
- કર્જ હોય તો પીવાના પાણીના ઘડાને સ્ટેંડ પર મુકીને રોજ એની નીચે દીવો લગાવો.
- ઘરના અગાશી પર ફાલતુ સામાન એકત્ર ન થવા દો.
- નળની ટોટીથી પાણી ટપકતુ હોય તો તેને તરત જ બંધ કરાવી દો
- ઘરના ઈશાન મતલબ ઉત્તર-પૂર્વમાં કોઈ દોષ ન રહે એ માટે એ ખૂણામાં તુલસીનો છોડ લગાવો.
- ઘરની તિજોરીમાં અભિમંત્રિત દક્ષિણાવર્તી શંખ સ્થાપિત કરો.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

પાડોશીના પ્રેમથી અંધ થઈને, બોયફ્રેન્ડને અડધી રાત્રે બોલાવ્યો - અને પછી, રાતના અંધારામાં, તે બંને...

બંગાળ ઈલેક્શન માટે BJP નો ચૂંટણી ઢંઢેરો જાહેર, રોજગાર-મહિલા સુરક્ષા પર રહેશે વિશેષ ફોકસ

નીતિશ કુમારનું સ્વપ્ન પૂર્ણ થયું! લોકસભા, વિધાનસભા અને વિધાન પરિષદ પછી, રાજ્યસભામાં તેમની ઇનિંગ્સ હવે શરૂ થઈ

ભાજપનું 'માસ્ટર પ્લાનિંગ': છેલ્લી ઘડીએ ઉમેદવારોની યાદી જાહેર, 23 મુસ્લિમ ચહેરાઓને ટિકિટ આપીને અજમાવ્યુ સોશિયલ કાર્ડ

Share Market Today- સપ્તાહના છેલ્લા દિવસે બજારમાં તેજી; સેન્સેક્સ 500 પોઈન્ટ ઉછળ્યો, નિફ્ટી ફરી 23,900 ને પાર

આગળનો લેખ
Show comments