rashifal-2026

રસોડાનું ઈંટિરિયર તમારી આવકના સાધનો અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે

Webdunia
બુધવાર, 22 જૂન 2016 (14:47 IST)
ઘરના મહત્વપૂર્ણ ભાગમાંથી રસોડુ પણ એક છે. જો આ ભાગમાં વાસ્તુદોષ હોય તો ઘરમાં રહેનારા લોકોના આરોગ્ય અને કમાણી પર તે ખરાબ પ્રભાવ નાખે છે. રસોઈ વ્યવસ્થિત, શુદ્ધ અને સાફ સુથરી હોવી જોઈએ. આવા રસોડામાં  દેવી-દેવતા પોતાનો સ્થાઈ વાસ બનાવી લે છે.  જેનાથી ઘરમાં ક્યારેય પણ ધન અને સુખ-સમૃદ્ધિની કમી નથી રહેતી. 
 
- રસોડામાં મંદિર બનાવવાથી પારિવારિક સભ્યોના સ્વભાવમાં ગુસ્સો અને અસહનશીલતા આવે છે. 
- રસોડામાં સ્ટોર બનાવવાથી જોબ અને વેપારમાં પ્રમોશન નથી થતુ. 
- જે ઘરમાં રસોડુ અને વોશરૂમ એક લાઈનમાં હોય ત્યાના સભ્યોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહે છે. પુત્રીઓના જીવનમાં પણ અશાંતિ રહે છે. 
- મુખ્યદ્વારની  બિલકુલ સામે કિચન હોવુ અપશકુનનુ પ્રતિક હોય છે. 
- સ્નાન કર્યા વગર કિચનમાં જવાથી નકારાત્મક ઉર્જા વધે છે. 
- રસોડાનું ઈંટિરિયર  વાસ્તુ મુજબ સેટ ન કર્યુ હોય તો આરોગ્ય અને કમાણીના સાધનો પર ખરાબ પ્રભાવ પડે છે. 
- દક્ષિણ પૂર્વ દિશામાં બનેલ કિચન અન્ન-ધનના ભંડાર ભરે છે. 
- સિંક(વોશબેસિન) ને રસોડાના ઉત્તરપૂર્વમાં બનાવડાવો. જળ અને અગ્નિ વચ્ચે વેર હોય છે તેથી સિંક અને ચૂલ્હાને એક લાઈનમાં ન મુકવુ જોઈએ. 
- ઈલેક્ટ્રોનિક ઉપકરણોને દક્ષિણ પૂર્વ અથવા દક્ષિણ દિશામાં મુકવા જોઈએ. 
- ગેસ સ્ટવ અને ઈંડક્શન ચૂલાને દક્ષિણ પૂર્વ દિશામાં મુકો. દીવાલથી ઓછામાં ઓછુ 3 ઈંચનુ અંતર હોવુ જોઈએ અને ચૂલા પર શેલ્ફ(અલમારી/કબાટ) ન હોવા જોઈએ. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Ajit Pawar funeral Live : અલવિદા અજિત 'દાદા' - દરેક આંખ ભીંજાઈ, પંચતત્વમાં વિલીન થયા અજીત પવાર

ચાંદી પહેલીવાર 4,00,000 ને પાર, સોનામાં પણ ઉછાળો, પ્રતિ 10 ગ્રામ ભાવ આસમાને પહોંચ્યો

1 ફેબ્રુઆરીથી LPG થી FASTag સુધીના આ પાંચ મુખ્ય નિયમો બદલાશે, અને બીજું શું અસર કરશે?

Economic Survey -આજે બજેટ સત્રનો બીજો દિવસ છે, જેમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ આર્થિક સર્વેક્ષણ રજૂ કરશે

કર્ણાટકમાં બસમાં આગ લાગી, 10 મુસાફરો ઘાયલ; 36 મુસાફરો સવાર હતા

આગળનો લેખ
Show comments