Webdunia - Bharat's app for daily news and videos

Install App

રસોડાનું ઈંટિરિયર તમારી આવકના સાધનો અને સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરે છે

Webdunia
બુધવાર, 22 જૂન 2016 (14:47 IST)
ઘરના મહત્વપૂર્ણ ભાગમાંથી રસોડુ પણ એક છે. જો આ ભાગમાં વાસ્તુદોષ હોય તો ઘરમાં રહેનારા લોકોના આરોગ્ય અને કમાણી પર તે ખરાબ પ્રભાવ નાખે છે. રસોઈ વ્યવસ્થિત, શુદ્ધ અને સાફ સુથરી હોવી જોઈએ. આવા રસોડામાં  દેવી-દેવતા પોતાનો સ્થાઈ વાસ બનાવી લે છે.  જેનાથી ઘરમાં ક્યારેય પણ ધન અને સુખ-સમૃદ્ધિની કમી નથી રહેતી. 
 
- રસોડામાં મંદિર બનાવવાથી પારિવારિક સભ્યોના સ્વભાવમાં ગુસ્સો અને અસહનશીલતા આવે છે. 
- રસોડામાં સ્ટોર બનાવવાથી જોબ અને વેપારમાં પ્રમોશન નથી થતુ. 
- જે ઘરમાં રસોડુ અને વોશરૂમ એક લાઈનમાં હોય ત્યાના સભ્યોને સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓ રહે છે. પુત્રીઓના જીવનમાં પણ અશાંતિ રહે છે. 
- મુખ્યદ્વારની  બિલકુલ સામે કિચન હોવુ અપશકુનનુ પ્રતિક હોય છે. 
- સ્નાન કર્યા વગર કિચનમાં જવાથી નકારાત્મક ઉર્જા વધે છે. 
- રસોડાનું ઈંટિરિયર  વાસ્તુ મુજબ સેટ ન કર્યુ હોય તો આરોગ્ય અને કમાણીના સાધનો પર ખરાબ પ્રભાવ પડે છે. 
- દક્ષિણ પૂર્વ દિશામાં બનેલ કિચન અન્ન-ધનના ભંડાર ભરે છે. 
- સિંક(વોશબેસિન) ને રસોડાના ઉત્તરપૂર્વમાં બનાવડાવો. જળ અને અગ્નિ વચ્ચે વેર હોય છે તેથી સિંક અને ચૂલ્હાને એક લાઈનમાં ન મુકવુ જોઈએ. 
- ઈલેક્ટ્રોનિક ઉપકરણોને દક્ષિણ પૂર્વ અથવા દક્ષિણ દિશામાં મુકવા જોઈએ. 
- ગેસ સ્ટવ અને ઈંડક્શન ચૂલાને દક્ષિણ પૂર્વ દિશામાં મુકો. દીવાલથી ઓછામાં ઓછુ 3 ઈંચનુ અંતર હોવુ જોઈએ અને ચૂલા પર શેલ્ફ(અલમારી/કબાટ) ન હોવા જોઈએ. 

જરૂર વાંચો

ભારે વરસાદને કારણે ત્રણ માળની ઈમારત ધરાશાયી થતાં દાદી અને બે પૌત્રીનાં મોત, કાટમાળ નીચે દટાયેલા પાંચને બચાવી લેવાયા

આજે સુરત શહેર અને જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર

Rickshaw and taxi drivers strike- અમદાવાદ આજથી રિક્ષા અને ટેક્સી ચાલકોની હડતાળ

દ્વારકા જિલ્લામાં વરસાદે 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો, માત્ર 5 દિવસમાં 50 ઈંચ ખાબક્યો

દેવભૂમિ દ્વારકાના અતિવૃષ્ટીથી અસરગ્રસ્ત વિસ્તારોનું મુખ્યમંત્રીએ હવાઈ નિરીક્ષણ કર્યું

વધુ જુઓ..

નવીનતમ

24 ઓકટોબરનું રાશિફળ - ગુરૂ પુષ્ય યોગના દિવસે ચમકશે આ 4 રાશિઓનું ભાગ્ય, થશે આર્થિક લાભ

23 ઓક્ટોબરનું રાશિફળ - આજે આ રાશીના જાતકો માટે શુભ દિવસ

22 ઓક્ટોબરનુ રાશિફળ- હનુમાનજી આજે આ રાશિને આપશે શુભ સમાચાર જાણી લો

21 ઓક્ટોબરનુ રાશિફળ- સોમવાર ભગવાન શિવની કૃપાથી મળશે આ રાશિઓને આશીર્વાદ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

આગળનો લેખ
Show comments