Biodata Maker

સુખ અને ઉન્નતિ માટે વાસ્તુ મુજબ ઘરમાં લાવો આવા ગણપતિ

Webdunia
ગુરુવાર, 17 સપ્ટેમ્બર 2015 (14:44 IST)
ગણપતિ જી આમ તો બધા પ્રકારના વિધ્ન અવરોધોને દૂર કરનારા છે. છતા પણ વાસ્તુનુ ધ્યાન રાખતા જો તમે ગણપતિને ઘરમાં વિરાજો છો તો ગણેશજીના વિશેષ શુભ અને મંગળનુ વરદાન પ્રાપ્ત કરી શકો છો. 
 

સૌ પહેલા એ ધ્યાન રાખો કે ગણેશજીની એવી મૂર્તિ ઘરે લાગો જેમની સૂંઢ ડાબી બાજુ વળેલી હોય. આવી મૂર્તિ સુખ અને સમૃદ્ધિ લાવે છે. ।

 
નૃત્ય કરતી ગણેશની મૂર્તિ ઘરમાં ન લાવશો. 
 
 

વાસ્તુ વિજ્ઞાન મુજબ ગણેશજીનું ઘર અને મંડપમાં હંમેશા ઉત્તર પૂર્વ દિશામાં સ્થાન આપવુ જોઈએ. 
 
જો ઉત્તર પૂર્વમાં સ્થાન ન હોય તો ઉત્તર કે પૂર્વમાં ગણેશજીની પ્રતિમાને સ્થાપિત કરી શકો છો. 
 
 
 

ધન વૈભવ માટે ગણેશજીના ચરણોમં ચોખા મુકો.  
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

માં હાઈકોર્ટમાં વકીલ, પુત્ર CA અને સગીર પુત્રી... રાંચીમાં ત્રણેએ કરી આત્મહત્યાની કોશિશ... પુત્રનો ગયો જીવ

IND vs PAK: પહેલા જ રાઉન્ડમાં બહાર થઈ જશે પાકિસ્તાન, ટીમ ઈન્ડીયા સાથે ન રમવું કેટલું પડશે ભારે ?

સુરતમાં કુરિયર કંપનીમાં કામ કરતા એક યુવાનનું ધોળા દિવસે અપહરણ કરવામાં આવ્યું હતું; સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ

રેલવેમાં ગ્રુપ ડી ભરતી - વધુમાં વધુ કઈ વય સુધીના ઉમેદવાર કરી શકે છે એપ્લાય ? 22000 થી વધુ વેકેન્સી, આજે અરજી કરવાની અંતિમ તારીખ

મોમોઝના વ્યસની 14 વર્ષના છોકરાએ લારી વાળાને લાખોના ઘરેણાં આપી દીધા.

Show comments