Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ પ્રમાણે ધનલાભના કેટલાક નુસ્ખા

Webdunia
- જો ઘરમાં પૈસો ટકતો ન હોય તો ઘરના પ્રવેશદ્વારા પાસે બેસેલા ગણપતિની મૂર્તિઓ એવી રીતે ગોઠવવી કે જેમાં બંન્નીને પીઠ એકબીજાની પીઠને અડે. આવુ કરવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો વાસ રહેશે. 

- આવક વધારવી હોય તો લાલ રિબનમાં તાબાનો સિક્કો મુકીને તેને દરવાજા પર બાંધી દો.

- સત્યનારાયણની પૂજા વર્ષમાં એકાદવાર કરાવતા રહેવુ જોઈએ, આવુ કરવાથી લક્ષ્મીનો સ્થાયી નિવાસ થશેમ,

- જો ઘરમાં લડાઈ-ઝગડો થતો રહેતો હોય અને ઘરમાં બરકત ન રહેતી હોય તો એક ચાંદીનો ઢાંકણવાળા લોટાના ઢાંકણમાં કાણુ પાડી ત ેમા દોરો પરોવી ઘરના ઉત્તર-પૂર્વમાંલટકાવી દો.

- પીપળાના ઝાડના છાયડામાં ઉભા રહીને એક લોખંડના વાસણમાં પાણી, દૂધ, ખાંડ, ધી ભેગા કરીને પીપળાના મૂળમાં નાંખવાથી ઘરમાં શાંતિ રહે છે અને લક્ષ્મીનો વાસ રહે છે.

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments