Webdunia - Bharat's app for daily news and videos

Install App

#વાસ્તુ ટિપ્સ જેનાથી #બાળકોનું #ધ્યાન #અભ્યાસમાં લાગશે

Webdunia
શનિવાર, 4 માર્ચ 2017 (17:46 IST)
આવો જાણીએ કેટલાક એવા #વાસ્તુ ટિપ્સ જેનાથી #બાળકોનું #ધ્યાન #અભ્યાસ માં પણ લાગશે અને તેઓ સારા નંબરથી #પાસ પણ થઈ જશે. 
 
- સવાર સવારે ઉઠીને #સૂર્ય #દેવ ને #તાંબાના #લોટાથી #જળ ચઢાવતા #ગાયત્રી #મંત્ર નો ઉચ્ચાર કરો. ધ્યાન રહે કે તમે રાત્રે મોડા સુધી ન જાગો 
- ધ્યાન રાખો કે સ્ટડી રૂમમાં ક્યારેય #પુસ્તકો,  #પેન, #પેંસિલ ક્યારેય ખુલ્લી ન છોડો. 
 
વાંચતી વખતે ધ્યાન રાખો કે તમારુ મોઢું ઉત્તર-પૂર્વ તરફ જ રાખો. આ દિશામાં #મોઢુ કરીને #અભ્યાસ કરો. 
 
વાંચવાનો સર્વોત્તમ સમય સવારે 4 વાગ્યાનો હોય છે. આ સમયે અભ્યાસ કરવાથી આપણને #પાઠ હંમેશા #યાદ રહે છે. 
 
અભ્યાસ કરવાના #ટેબલ પર ક્યારેય પણ કંઈ પણ ખાવાની વસ્તુ ન ખાવી જોઈએ. #જમતી વખતે #પુસ્તકો બધા બંધ રાખો. 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments