Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu- ઘરમાં ખુશીઓ લાવશે રમકડાનું દાન

Webdunia
મંગળવાર, 18 જુલાઈ 2017 (14:15 IST)
ઘરમાં ખુશીઓ બધા ઈચ્છે છે પણ ઘણી વાર અમે અચાનક મુશ્કેલીઓ ઘેરી લે છે. મુશ્કેલીમાં ઘેરાવતા પર અમે તેના કારણના વિશે પણ જાણવાના પ્રયાસ કરવા જોઈએ. બધી પરેશાનીઓના કારણે અમારા આસપાસ જ હોય છે. વાસ્તુશાસ્ત્રમાં જણાવી વાતોને ધ્યાન રાખીએ તો ઘણી મુશ્કેલીઓથી સરળતાથી છુટકારો મેળવે શકાય છે. આવો જાણીએ તેની વિશે.. 
 
જો તમારી આવકના સાધનમાં વાર -વાર મુશ્કેલીઓ આવતી રહે તો ઘરની ચાર દીવારીના અંદર જમણા ખૂણામાં કોઈ ભારે વસ્તુ મૂકો. ઘરના ધાના પર એક વાસનમાં પંખીઓ માટે પાણી અને અનાજ રાખવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા બની રહે છે. ચોપડી રમકડા અને વાસણ જેવી વસ્તુઓ જે પ્રયોગમાં નહી લેવાય તેને વેચવાની જગ્યા તેનો દાન કરો. તેનાથી નકારાત્મક ઉર્જા દૂર હોય છે. પરિવારમાં સંપન્નતા આવે છે. જાનવરોને પાણી પીવડાવા માટે કયારે પણ તૂટેલા વાસણ ઘરના બારણા પર ન મૂકવૂં. 
 
જો આવકથી વધારે ખર્ચ થઈ રહ્યું હોય તો એક અરીસો આ રીતે લગાડોને તેનો પડછાયો તિજોરી પર હોય. ઘરના મુખ્ય પ્રવેશ દ્બાર પર ॐ ની આકૃતિ બનાવો કે શુભ -લાભ લખો. તેનાથી પરિવારમાં સુખ શાંતિ રહે છે. ઘરમાં ક્લેશ રહે છે તો ડ્રાઈંગ રૂમમાં ફૂલોનો ફૂલદાન મૂકો. સીઢીના નીચે ક્યારે પણ ભંગાર એકત્ર ન થવા દો. 
 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments