Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu tips- આ ઉપાય કરશો તો ઘરમાં નહી રહે વાસ્તુ દોષ

Webdunia
સોમવાર, 18 ડિસેમ્બર 2017 (13:35 IST)
દરેક માણસ જીવનમાં મોટું માણસ બનવા ઈચ્છે છે. પણ ઘણી વાર અજ્ઞાનતાના કારણે એ તે સુધી પહોંચી નહી શકતા. તે પાછળ ઘણા કારણ થઈ શકે છે. પણ શું કારણ છે. આ જાણવું જરૂરી છે. તેમાથી કેટલાક લોકો વગર સોચ્યા-વિચાર્યા મકાન-દુકાન બનાવી લે છે. તેનાથી જીવનમાં ઘણા વાસ્તુદોષ ઉત્પન્ન થઈ જાય છે. હે સમય-સમય પર અમારા કાર્યમાં બાધા બને છે. આવો જાણીએ વાસ્તુદોષ દૂર કરવાના ઉપાય 
ફટકડી
- ફટકડી ના ઉપાયને કરવાથી તમને દુકાન ઑફિસ કે વ્યાપારમાં પ્રમોશનના યોગ બનશે. તમને જો લાગે છે કે ખૂબ કોશિશ પછી પણ તમારા વ્યાપાર આગળ નહી વધી રહ્યું છે કે કોઈ અટકળ આવી રહી હોય તો 50 ગ્રામ ફટકડીનો ટુકડો ઘરના દરેક રૂમમાં અને કાર્યાલયના કોઈ ખૂણામાં જરૂર રાખવા જોઈએ. તેનાથી વાસ્તુદોષથી રક્ષા હોય છે. 
 
- તમારા ઘરમાં કે ધંધામાં બરકત નહી થઈ રહી હોય તો ફટકડીનો ટુકડો દુકાન કે ઘરના મુખ્ય દ્વાર પર કાળા કપડામાં બાંધી લટકાવાથી બરકત આવે છે. નજર દોષ અને નકારાત્મકતા દૂર હોય છે. 
 
- જો તમે કર્જથી પરેશાન છો તો થોડી માત્રામાં ફટકડીને લો અને તેને પાનના ટુકડામાં સિંદૂરની સાથે બાંધી નાખો. બાંધવા માટે લાલ દોરોનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ સાંજના સમયે તેને પીપળના ઝાડ નીચે પત્થર કેમાટી નીચે દાટી નાખો. માનવું છે કે તેનાથી તમે જલ્દ જ કર્જથી મુક્તિ મેળવી શકો છો. 
 
આ પણ ઉપાય 
- ધાબા પર જો ફાલતૂ સામાન પડેલું હોય તો તેને તરત હટાવી નાખો. 
- પહેલા તો રસોડાની સામે બાથરૂમનો ગેટ નહી હોવું જોઈએ અને જો છે તો તેના બન્ને વચ્ચે કપડાના પરદા નાખી દો. 
- ઘર કે દુકાનની બારી-બારણા ખુલતા સમયે આવાજ કરે તો તરત જ આવી આવાજ બંદ કરાવો. 
- મેન ગેટની પાસે ઝાડ-છોડ રાખવું. ઘર કે દુકાનની આસપાસ સુંદર અને ખુશ્બુદાર છોડ લગાવો. તેનાથી નકારાત્મક ઉર્જામાં કમી આવે છે. 
 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments