Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu tips- આ ઉપાય કરશો તો ઘરમાં નહી રહે વાસ્તુ દોષ

Webdunia
સોમવાર, 18 ડિસેમ્બર 2017 (13:35 IST)
દરેક માણસ જીવનમાં મોટું માણસ બનવા ઈચ્છે છે. પણ ઘણી વાર અજ્ઞાનતાના કારણે એ તે સુધી પહોંચી નહી શકતા. તે પાછળ ઘણા કારણ થઈ શકે છે. પણ શું કારણ છે. આ જાણવું જરૂરી છે. તેમાથી કેટલાક લોકો વગર સોચ્યા-વિચાર્યા મકાન-દુકાન બનાવી લે છે. તેનાથી જીવનમાં ઘણા વાસ્તુદોષ ઉત્પન્ન થઈ જાય છે. હે સમય-સમય પર અમારા કાર્યમાં બાધા બને છે. આવો જાણીએ વાસ્તુદોષ દૂર કરવાના ઉપાય 
ફટકડી
- ફટકડી ના ઉપાયને કરવાથી તમને દુકાન ઑફિસ કે વ્યાપારમાં પ્રમોશનના યોગ બનશે. તમને જો લાગે છે કે ખૂબ કોશિશ પછી પણ તમારા વ્યાપાર આગળ નહી વધી રહ્યું છે કે કોઈ અટકળ આવી રહી હોય તો 50 ગ્રામ ફટકડીનો ટુકડો ઘરના દરેક રૂમમાં અને કાર્યાલયના કોઈ ખૂણામાં જરૂર રાખવા જોઈએ. તેનાથી વાસ્તુદોષથી રક્ષા હોય છે. 
 
- તમારા ઘરમાં કે ધંધામાં બરકત નહી થઈ રહી હોય તો ફટકડીનો ટુકડો દુકાન કે ઘરના મુખ્ય દ્વાર પર કાળા કપડામાં બાંધી લટકાવાથી બરકત આવે છે. નજર દોષ અને નકારાત્મકતા દૂર હોય છે. 
 
- જો તમે કર્જથી પરેશાન છો તો થોડી માત્રામાં ફટકડીને લો અને તેને પાનના ટુકડામાં સિંદૂરની સાથે બાંધી નાખો. બાંધવા માટે લાલ દોરોનો પણ ઉપયોગ કરી શકો છો. ત્યારબાદ સાંજના સમયે તેને પીપળના ઝાડ નીચે પત્થર કેમાટી નીચે દાટી નાખો. માનવું છે કે તેનાથી તમે જલ્દ જ કર્જથી મુક્તિ મેળવી શકો છો. 
 
આ પણ ઉપાય 
- ધાબા પર જો ફાલતૂ સામાન પડેલું હોય તો તેને તરત હટાવી નાખો. 
- પહેલા તો રસોડાની સામે બાથરૂમનો ગેટ નહી હોવું જોઈએ અને જો છે તો તેના બન્ને વચ્ચે કપડાના પરદા નાખી દો. 
- ઘર કે દુકાનની બારી-બારણા ખુલતા સમયે આવાજ કરે તો તરત જ આવી આવાજ બંદ કરાવો. 
- મેન ગેટની પાસે ઝાડ-છોડ રાખવું. ઘર કે દુકાનની આસપાસ સુંદર અને ખુશ્બુદાર છોડ લગાવો. તેનાથી નકારાત્મક ઉર્જામાં કમી આવે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

11 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને લક્ષ્મીનો મળશે આશિર્વાદ

10 એપ્રિલનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર મહાદેવજીની રહેશે કૃપા, જલ્દી જ મળશે ખુશ ખબર

9 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે ગણેશજીના આશિર્વાદ, ઘરમાં કોઈ શુભ પ્રસંગ આવશે

8 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશીને અચાનક ધન લાભ થવાના યોગ

7 એપ્રિલનુ રાશિફળ - આજે આ 4 રાશિ પર રહેશે ભોલેનાથની કૃપા

આગળનો લેખ
Show comments