Webdunia - Bharat's app for daily news and videos

Install App

કાચબો ઘરમાં હોવાથી મનમાં શાંતિ અને જીવનમાં સમૃદ્ધિ આવે છે

Webdunia
બુધવાર, 24 જૂન 2015 (12:01 IST)
ફેંગશુઈના આધાર પર ઘરમાં કાચબાને મુકવો શુભ અને લાભદાયક માનવામાં આવે છે.   કાચબો ઘરમાં હોવાથી મન માટે શાંતિ અને જીવન માટે ધન તેમજ સમૃદ્ધિ લઈને આવે છે. તો આવો કાચબાના હોવાથી ઘરમાં શુ લાભ થાય છે તેના પર વિસ્તારથી ચર્ચા કરીએ. 
 
ફેંગશુઈના આધાર પર ઘરમાં કાચબો  રાખવાથી ઘરના સભ્ય દીર્ધાયુ થાય છે અને સોભાગ્યમાં વધારો થાય છે. તેથી ઘર કે ઓફિસમાં તેનુ હોવુ લાભદાયક અને શુભ માનવામાં આવે છે. 
 
કાચબાને કેવી રીતે અને ક્યા મુકશો. અસલી ધાતુથી બનેલ કાચબાને પાણીથી ભરેલ બાઉલમાં નાખીને મુકવો જોઈએ. આ બાઉલને મકાનની ઉત્તર દિશામાં મુકો. ફેંગશુઈના આધાર પર કાચબો કે કાચબાની મૂર્તિ રાખવા માટે ઉત્તર દિશાને શુભ માનવામાં આવે છે.  
 
ક્યા મુકવો જોઈએ. જો ઘરની ઉત્તર દિશામાં તમારુ બેડરૂમ છે તો ભૂલથી પાણીથી ભરેલ બાઉલને બેડરૂમમાં ન મુકશો. આવી સ્થિતિમાં ફક્ત ધાતુનો કાચબો જ મુકવો જોઈએ. ફેગશુઈ મુજબ  બેડરૂમમાં પાણી રાખવુ અશુભ માનવામાં આવે છે. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments