Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુદોષ - આ કારણોથી હંમેશા રહે છે ધનની કમી

Webdunia
સોમવાર, 28 જાન્યુઆરી 2019 (17:27 IST)
વાસ્તુદોષ ઘરમાં હંમેશા બીમારીઓ, તનાવ અને ધનની કમીનુ કારણ બની શકે છે. આ બધાને કારણે તમે પરેશાન રહેવા માંડો છો અને તમારા લક્ષ્યમાં ફોકસ નથી કરી શકતા. આ જ કારણ છે કે પરિવારના સભ્યોને ધનની હાનિ થાય છે અને ઘરમાં નકારાત્મક ઉર્જાનો હંમેશા વાસ થઈ જાય છે. આ ઉપરાંત શાસ્ત્રોમાં પણ કેટલીક આદતો વિશે બતાવ્યુ છે જેમા મહાલક્ષ્મીની કૃપા મળતી નથી. તમારી આ પ્રકારની આદતોમાં સુધાર કરીને તમે તમારા ઘરને નકારાત્મક ઉર્જાથી બચાવી શકો છો. 
 
મોતાનુ અપમાન કરવુ - જે ઘરમાં વડીલોનુ અપમન થાય છે અને તેમની સાથે ખરાબ વ્યવ્હાર કરાય છે એ લોકોનેમા લક્ષ્મીની કૃપા મળતી નથી. શાસ્ત્રોમાં કહેવાયુ છેકે વડીલોનુ સન્મન કરનારાઓને જીવનમાં હંમેશા ઉન્નતિ મળે છે. પણ જે લોકો વડીલો સાથે ખોટો વ્યવ્હાર કરે છે એવા લોકો હંમેશા જીવનમાં પરેશાનીઓનો સામનો કરતા રહે છે. 
 
રસોડુ ગંદુ રાખવુ -  જે લોકોનુ રસોડુ ગંદુ રહે છે એ લોકોની કુંડળીમાં ગ્રહ દોષ હોય છે.  એવુ કહેવાય છે કે રસોડાને સ્વચ્છ રાખવુ જોઈએ અને રાત્રે એંઠા વાસણ ન છોડવા જોઈએ. તેનાથી ઘરમાં બરકત આવે છે. 
 
બેડ પર ગંદી ચાદર અને અવ્યવસ્થિત પથારી - જો ઘરનુ બેડ હંમેશા અવ્યવસ્થિત રહે છે અને ચાદર ગંદી રહે ચ હે તો એવુ કહેવાય છે કે ઘરમાં વાસ્તુ દોષ આવી જાય છે. જેને કારણે ઘરમાં તનાવ તો રહે જ છે સાથે જ ઘરમાં બરકત પણ થતી નથી. 
 
આમ તેમ ફેકાયેલા જૂતા - જૂતાને ઘરમાં આમ તેમ ન ફેંકવા જોઈએ. આ ઉપરાંત બહારના જૂતાને ઘરમાં ન પહેરવા જોઈએ. ઘરમાં પહેરવા માટે જુદા ચંપલ હોવા જોઈએ. એવુ કહેવાય છે કે બહારના ચંપલ ઘરમાં પહેરવાથી વાસ્તુ દોષ આવે છે. આ ઉપરાંત ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થાય છે અને ઘરમાં પૈસાની કમી થવા માંડે છે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

આ 5 રાશિઓની યુવતીઓ પ્રેમમાં આપે છે દગો, ભૂલથી પણ ન કરશો તેમની સાથે એકરાર

12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા

11 ફેબુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે મંગળવાર

10 ફેબ્રુઆરીનું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે મહાદેવજીની કૃપા

સાપ્તાહિક રાશીફળ- આ અઠવાડિયે આ રાશિના જાતકો જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે

આગળનો લેખ
Show comments