Webdunia - Bharat's app for daily news and videos

Install App

શુ તમારા ઘરમાં પણ રહે છે પૈસાની કમી ?

Webdunia
ગુરુવાર, 23 એપ્રિલ 2020 (10:56 IST)
અનેકવાર ઘરમાં તનાવ, ક્લેશ, લડાઈ-ઝગડા થતા રહે છે. જેનુ કારણ તમારા ઘરમાં પણ હોઈ શકે છે.
જ્યોતિષશાસ્ત્રમાં એવી અનેક વાતો બતાવાઈ છે જે ઘરની સુખ શાંતિને ભંગ કરે છે. આવો જાનીએ શુ છે એ વસ્તુઓ..
 
1. ઘરના મુખ્યદ્વાર પાસે જો પાણીનુ માટલુ મુકશો તે તે અશુભ હોય છે.
ક્યારેય પણ મુખ્યદ્વાર પાસે પાણીથી ભરેલુ પાત્ર ન મુકવુ જોઈએ. તેનાથી સુખ શાંતિ અને સમૃદ્ધિ કાયમ રહે છે.
 
2. કૈલેંડરને ક્યારેય પણ દરવાજાની આગળ કે પાછળની તરફ ન લટકાવવુ જોઈએ. તેને મુખ્યદ્વારની પાછળની બાજુ પણ ન લટકાવવુ જોઈએ. આવુ કરવાથી ઘરના સભ્યોનુ આયુષ્ય ઘટે છે અને બીમારીઓ હંમેશા ઘરમાં કાયમ રહે છે.
3. ઘરના મુખ્ય દ્વાર પાસે પાણીથી ભરેલુ પાત્ર મુકવાથી ઘરમાં આર્થિક સંકટ વધે છે. મુખ્યદ્વાર પર મુકેલુ પાણી ભરેલુ પાત્ર ઘરમાં આવતી સકારાત્મક ઉર્જાને શોષી લે છે. જેનાથી ઘરમાં રોગ, આર્થિક સંકટ, તનાવ, ક્લેશ વગેરે ઉત્પન્ન થાય છે.
 
4. ક્યારેય પણ ઘરમાં તૂટેલા વાસણ ન મુકવા જોઈએ. શાસ્ત્રો મુજબ જો આવા વાસણ ઘરમાં મુકવામાં આવે તો તેનાથી મા લક્ષ્મી અપ્રસન્ન થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે.
5. માનવામાં આવે છે કે તિજોરીમાં કોઈ વિવાસ સાથે સંબંધિત પેપર ન મુકવા જોઈએ. તિજોરીમાં વિવાદિત પેપર મુકવાથી વિવાદ જલ્દી ખતમ થતો નથી અને દરિદ્રતા વધતી જાય છે.

સંબંધિત સમાચાર

ભાજપના ધારાસભ્ય રિવાબાએ સવારે વોટિંગ કર્યું પણ રવિન્દ્ર જાડેજાએ છેલ્લા કલાકમાં મત આપ્યો

Viral News - દાહોદમાં વિદ્યાર્થીનીને ગણિતમાં 200માંથી 212 માર્ક્સ આવ્યા, તસ્વીરો વાયરલ

અમદાવાદ અને વડોદરામાં ગંભીર બીમારીથી પીડિત દર્દીઓએ મતદાન કર્યું, જુઓ કેવી રીતે મત આપ્યો

GSEB SSC Result 2024- હવે આ તારીખ સુધી આવશે પરિણામ, માત્ર 1 મિનિટમાં પરિણામ જોવા અહીં ક્લિક કરો

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીના પ્રારંભે EVM ખોટવાયા

2 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને કોઈ ગુડ ન્યુઝ મળશે

1 મેનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને ભૂતકાળની વાતો ભૂલીને આગળ વધવાથી લાભ થશે

Monthly Horoscope May 2024: આ રાશિના જાતકો માટે પરેશાનીઓથી ભરેલો રહેશે મે મહિનો, આ રાશિઓ માટે આ મહિનો લાભદાયી બની શકે છે, જાણો માસિક રાશિફળ.

30 એપ્રિલનું રાશિફળ - આ 5 રાશિઓ માટે એપ્રિલનો છેલ્લો દિવસ રહેશે ભાગ્યશાળી, લાગશે લોટરી

Vastu Money Tips: આ ઝાડના પાન છે ચમત્કારી, ઘરમાં મુકતા જ થઈ જશો માલામાલ

આગળનો લેખ
Show comments