દરેકની ઈચ્છા હોય છે કે તેમને ચેનથી સુવા મળે. સામાન્ય રીતે આપણે સારી રીતે સૂવા માટે સામાન્ય ઉપાયો કરીએ છીએ મતલબ પથારી.. શાંતિનુ વાતાવરણ કે પછી કંઈક સારુ સાંભળતા પથારી પર જવુ પણ શુ આપ જાણો છો કે કેટલીક એવી વાતો પણ છે જે તમારી સારી ઉંઘ પછી પણ અન્ય પ્રકારની વિપરિત અસર છોડે