rashifal-2026

મનગમતી ઈચ્છા અનુસાર કરો શિવલિંગ પુજન

Webdunia
સોમવાર, 16 ફેબ્રુઆરી 2015 (15:51 IST)
વિવિધ સામગ્રીથી બનેલા શિવલિંગનુ મહત્વ જુદુ છે અને તેના દ્વારા તમારી મનગમતી ઈચ્છાઓ પુર્ણ કરી શકાય છે. 
 
ફુલોથી બનેલ શિવલિંગ પુજનથી ભુ-સંપત્તિ પ્રાપ્ત થાય છે. 
 
અનાજથી બનેલ શિવલિંગ સ્વાસ્થ્ય અને સંતાન પ્રદાયક છે. 
 
ગોળ અને અનાજથી મિશ્રિત શિવલિંગ પૂજનથી કૃષિ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે 
 
ચાંદીથી નિર્મિત શિવલિંગ ધન-ધાન્ય વધારે છે. 
 
સ્ફટિકના શિવલિંગથી મનવાંછિત ફળોની પ્રાપ્તિ થાય છે. 
 
પારદ શિવલિંગ એકદમ મહત્વપુર્ણ છે જે સર્વ કામપ્રદ, મોક્ષપ્રદ,  શિવસ્વરૂપ બનાવનારુ અને સમસ્ત પાપોનો નાશ કરનારુ માનવામાં આવ્યુ છે. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મારો દીકરો બે કલાક સુધી ચીસો પાડતો રહ્યો, લોકો વીડિયો બનાવી રહ્યા હતા... ટેક્સી ડ્રાઈવરનું 70 ફૂટ ઊંડા ખાડામાં મૃત્યુ

પત્ની ફોન પર બીજા પુરુષો સાથે લાંબી વાતચીત કરતી હતી, પતિએ કહ્યું - મેં ઘણું સમજાવ્યું...

નાના ભાઈને બચાવવા હોય તો શારીરિક સંબંધ બનાવો, પાપ દૂર કરવાના નામે મામાએ પોતાની જ ભાણેજ પર બળાત્કાર

આ વિદ્યાર્થી છે કે ગુંડાઓ ? અમદાવાદમાં ફરી એકવાર વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થીને પર કર્યો ચપ્પુ અને પાઈપથી હુમલો

સોનાના ભાવમાં વધારો; 24 કેરેટ સોનાના 10 ગ્રામના નવીનતમ દર જાણો

Show comments