Webdunia - Bharat's app for daily news and videos

Install App

મનગમતી ઈચ્છા અનુસાર કરો શિવલિંગ પુજન

Webdunia
સોમવાર, 16 ફેબ્રુઆરી 2015 (15:51 IST)
વિવિધ સામગ્રીથી બનેલા શિવલિંગનુ મહત્વ જુદુ છે અને તેના દ્વારા તમારી મનગમતી ઈચ્છાઓ પુર્ણ કરી શકાય છે. 
 
ફુલોથી બનેલ શિવલિંગ પુજનથી ભુ-સંપત્તિ પ્રાપ્ત થાય છે. 
 
અનાજથી બનેલ શિવલિંગ સ્વાસ્થ્ય અને સંતાન પ્રદાયક છે. 
 
ગોળ અને અનાજથી મિશ્રિત શિવલિંગ પૂજનથી કૃષિ સંબંધિત સમસ્યાઓ દૂર થાય છે 
 
ચાંદીથી નિર્મિત શિવલિંગ ધન-ધાન્ય વધારે છે. 
 
સ્ફટિકના શિવલિંગથી મનવાંછિત ફળોની પ્રાપ્તિ થાય છે. 
 
પારદ શિવલિંગ એકદમ મહત્વપુર્ણ છે જે સર્વ કામપ્રદ, મોક્ષપ્રદ,  શિવસ્વરૂપ બનાવનારુ અને સમસ્ત પાપોનો નાશ કરનારુ માનવામાં આવ્યુ છે. 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments