rashifal-2026

વાસ્તુ પ્રમાણે કેવી જમીન શુભ હોય છે અને કેવી જમીન અશુભ ?

Webdunia
અનેક જમીનમાં ખોદકામ કરતા મળી આવતા અવશેષ - પત્થર, લાકડી અને અન્ય વસ્તુઓ તેના માલિક અને તેમા રહેનાર લોકો માટે શુભ-અશુભ પરિણામનો સંકેત આપે છે. 

- ભૂખંડનુ ખોદકામ કરતી વખતે જો કાંકડ, પત્થર મળે તો આ શુભ સંકેત છે. આનાથી લાંબુ આયુષ્ય, ઘન પ્રાપ્ત કરવા અને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.

- પાકી આખી ઈંટ મળે તો આ પણ ઉત્તમ અને કાયમ લાભકારી છે.

- જમીન ખોદતી વખતે જો સોના-ચાંદી વગેરેના સિક્કા અને અન્ય બહુમૂલ્ય ઘાતુઓ મળે તો આર્થિક સમૃધ્ધિનો સંકેત કરે છે આને શુભ અને ઉત્તમ માનવામાં આવ્યો છે.

- ખોદકામ કરતી વખતે જો માનવીની ખોપડી કે હાંડકાના ટુકડા મળે તો આને અશુભ અને હાનિકારક માનવામાં આવે છે. આનાથી ભૂ-સ્વામીને મુશ્કેલીઓ અને દુ:ખોનો સામનો કરવો પડે છે.

- જમીનમાં જો ખોદકામ દરમિયાન ઉધઈ, કીડી અને સાપનુ ઘર મળે તો આને અત્યંત શુભ માનવામાં આવે છે. આવી જમીન રહેવાની દ્રષ્ટિએ યોગ્ય નથી માનવામાં આવતી.
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

પિકનિક પર જતી એક સ્કૂલ બસ કાબુ ગુમાવી દીધી અને નદીમાં પડી ગઈ, જેના કારણે ઘણા વિદ્યાર્થીઓ ઘાયલ થયા.

આણંદ જીલ્લામા ભીષણ અકસ્માત, ટ્રક-પિકઅપ ટક્કરમાં બે નુ જીવતા સળગી જતા મોત

Bihar News - પિતાએ 5 બાળકો સાથે લગાવીફાંસી, ચારના મોત, 2 પુત્રોનો આબાદ બચાવ

મોડી રાત્રે અચાનક આ રાજ્ય ધ્રુજી ગયું! 5-7 સેકન્ડ માટે ભૂકંપના આંચકા અનુભવાયા, જેના કારણે લોકો ગભરાઈને ઘરોમાંથી બહાર દોડી ગયા

Sardar Patel Punyatithi: - બાબરી મસ્જિદ-રામ જન્મભૂમિ વિવાદ પર શુ વિચારતા હતા સરદાર પટેલ ? મૂર્તિયા મુકતા શુ કહ્યુ હતુ ?

આગળનો લેખ
Show comments