Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ પ્રમાણે કેવી જમીન શુભ હોય છે અને કેવી જમીન અશુભ ?

વાસ્તુ
Webdunia
અનેક જમીનમાં ખોદકામ કરતા મળી આવતા અવશેષ - પત્થર, લાકડી અને અન્ય વસ્તુઓ તેના માલિક અને તેમા રહેનાર લોકો માટે શુભ-અશુભ પરિણામનો સંકેત આપે છે. 

- ભૂખંડનુ ખોદકામ કરતી વખતે જો કાંકડ, પત્થર મળે તો આ શુભ સંકેત છે. આનાથી લાંબુ આયુષ્ય, ઘન પ્રાપ્ત કરવા અને સ્વસ્થ રહેવામાં મદદ મળે છે.

- પાકી આખી ઈંટ મળે તો આ પણ ઉત્તમ અને કાયમ લાભકારી છે.

- જમીન ખોદતી વખતે જો સોના-ચાંદી વગેરેના સિક્કા અને અન્ય બહુમૂલ્ય ઘાતુઓ મળે તો આર્થિક સમૃધ્ધિનો સંકેત કરે છે આને શુભ અને ઉત્તમ માનવામાં આવ્યો છે.

- ખોદકામ કરતી વખતે જો માનવીની ખોપડી કે હાંડકાના ટુકડા મળે તો આને અશુભ અને હાનિકારક માનવામાં આવે છે. આનાથી ભૂ-સ્વામીને મુશ્કેલીઓ અને દુ:ખોનો સામનો કરવો પડે છે.

- જમીનમાં જો ખોદકામ દરમિયાન ઉધઈ, કીડી અને સાપનુ ઘર મળે તો આને અત્યંત શુભ માનવામાં આવે છે. આવી જમીન રહેવાની દ્રષ્ટિએ યોગ્ય નથી માનવામાં આવતી.

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

19 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે શનિદેવની કૃપા

18 એપ્રિલનું રાશિફળ - આજે 5 રાશીઓ પર રહેશે લક્ષ્મીજીની કૃપા

17 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશિના લોકો પર વિષ્ણુદેવની રહેશે કૃપા

16 એપ્રિલનું રાશિફળ - આજે સંકષ્ટ ચતુર્થીના દિવસે આ 4 રાશીને મળશે ગણપતિ બાપ્પાનો આશિર્વાદ

આગળનો લેખ
Show comments