Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ ટિપ્સ - પૂજા સ્થળની આસપાસ શુ મુકવુ શુ નહી...

Webdunia
શુક્રવાર, 5 ઑક્ટોબર 2018 (18:01 IST)
સામાન્ય રીતે ઘરમાં મંદિર કે પૂજા સ્થળ જરૂર હોય છે. વાસ્તુ અને શાસ્ત્રો મુજબ આપણા ઘરની સુખ સમૃદ્ધિ પર આ વાતનો ખૂબ જ પ્રભાવ પડે છે કે આપણું પૂજા સ્થળ કેવુ છે. 
 
વાસ્તુ મુજબ ઘરના પૂજા સ્થળ કે મંદિરમાં ભગવાનની મૂર્તિઓ, ફોટાઓ કે ભગવાનના અન્ય પ્રતિકો મુકવામાં આવે છે. જ્યા આપણે પૂજા કરીએ છીએ, ભગવાનનું સ્મરણ કરીએ છીએ તે સ્થાન શાંત અને પવિત્ર હોવુ જોઈએ. પૂજા સ્થળ કે આસપાસ એવી કોઈ વસ્તુ ન હોવી જોઈએ જેનાથી ત્યાનું વાતાવરણ અપવિત્ર થાય. પૂજા સ્થળની આસપાસ અગ્નિ સંબંધી વસ્તુઓ ન રાખવી જોઈએ. જેવી કે ઈંવર્ટર, વિદ્યુત મીટર, જૂનો સામાન, તૂટેલા વાસણો વગેરે. 
 
મંદિરની આજુબાજુ સાફ સફાઈ પણ રાખવી જોઈએ. મંદિરની આજુબાજુ પૂજન સામગ્રી, ધાર્મિક પુસ્તકો, એવી વસ્તુઓ જેમાથી ત્યાં શુભ વાતાવરણ નિર્મિત થાય, તે રાખવા જોઈએ. પૂજા સ્થળની નિયમિત રીતે સફાઈ કરવી જોઈએ. સુગંધિત અગરબત્તી લગાડવાથી ઘરનું વાતાવરણ પણ પવિત્ર થાય છે અને સકારાત્મક ઉર્જા વધે છે. 
 
પૂજા કરતી વખતે આપણુ મોઢુ પશ્ચિમ દિશા તરફ હોય તો તે ખૂબ શુભ હોય છે. મંદિરનુ મોઢુ પૂર્વ દિશા તરફ સારુ માનવામાં આવે છે

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments