suvichar

તમારુ ઘર જો વર્ષોથી બંધ પડ્યુ છે તો ઘરમાં આવે છે નેગેટિવ એનર્જી

Webdunia
સોમવાર, 19 ડિસેમ્બર 2016 (12:56 IST)
જો તમારુ કોઈ જુનુ કે પૈતૃક ઘર વર્ષોથી બંધ પડ્યુ હોય તો એ પણ તમારે માટે ઠીક નથી. આવા બંધ પડેલા ઘર નેગેટિવ એનર્જીના રિસિવર બની જાય છે. આવી સ્થિતિને વધુ સમય સુધી ન રહેવા દેવી જોઈએ. આ માટે આ ઉપાયો અપનાવો. 
 
- આખુ ઘર ખાલી હોય તો આવી સ્થિતિમાં આખા ઘર કે તેના કેટલાક ભાગને ભાગેથી આપી દેવુ જોઈએ. તેમા મોડુ ન કરશો. 
- ખાલી રહેવાની સ્થિતિમાં ત્યા સાફ સફાઈ થતી રહે અને સાંજના સમયે લાઈટ પ્રગટે એવી વ્યવસ્થા કરવી જોઈએ. 
- જો મકાન જર્જર સ્થિતિમાં થઈ ગયુ હોય અને તમે હાલ તેનુ નવુ નિર્માણ કરવા નથી માંગતા તો પણ આવા મકાનને ડિસમેંટલ કરી દો અને પ્લોટની સફાઈ કરાવી દો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Israel US Iran War: પાકિસ્તાનમાં શાંતિ મંત્રણા નિષ્ફળ ગયા પછી તેહરાનમાં પ્રથમ વિસ્ફોટ, ૩ લોકો ઘાયલ

રાજ્યમાં બે દિવસ કમોસમી વરસાદની આગાહી, વીજળીના કડાકા સાથે પવન ફૂંકાશે

અમરાવતીમાં સેક્સ સ્કેન્ડલ સામે આવતા મચ્યો હડકંપ, સોશિયલ મિડીયા પર 350 આપત્તિજનક વિડીયો વાયરલ

ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં ગરમીનું મોજું ફરી વળ્યું છે, આઠ રાજ્યો માટે ગરમીની ચેતવણી જારી કરવામાં આવી છે.

નાસિકના ત્ર્યંબકેશ્વર મંદિરમાં VIP દર્શનના નામે કાળાબજારીનો પર્દાફાશ, ટ્રસ્ટના સભ્ય અને શરદ પવારના NCP નેતાની ધરપકડ

આગળનો લેખ
Show comments