Festival Posters

Mirror Vastu Tips- ઘરમાં આ દિશામાં અરીસો મુકવાથી લક્ષ્મી રહેશે પ્રસન્ન

Webdunia
રવિવાર, 19 માર્ચ 2023 (11:55 IST)
વાસ્તુ મુજબ ઘરની દિશાનું ખૂબ મહત્વ છે. એટલા માટે ઘરમાં અરીસો લગાવતા પહેલા સાચી દિશા જાણવી જરૂરી છે. ઘરની દક્ષિણ, પશ્ચિમ અને દક્ષિણ-પૂર્વ દિવાલ પર અરીસો ક્યારેય ન લગાવવો જોઈએ. અરીસા , જેના વગર તમારી સુંદરતા અધૂરી છે સમજો- એ અરીસો જ છે , જે તમારી સુંદરતાને કોનફીડેંસના સાથે જોડી રાખે છે . પણ વાસ્તુ શાસ્ત્રમાં જણાવ્યુ  છે કે અરીસો યોગ્ય  દિશા અને યોગ્ય  સ્થિતિમાં હોય તો ફાયદા અને ન હોય તો નુકશાન પણ પહોંચાડી શકે છે. આવો જાણીએ..  
 
* તમે જ્યાં રહી રહ્યા હોય જ્યાં તમારા ઑફિસ હોય ત્યાં ઉતર પૂર્વ દિશામાં અરીસો  લગાવવો  જોઈએ. તમે જોશો કે આવકમાં વૃદ્ધિ તો શરૂ થશે જ સાથે  જ કમાણીના રસ્તામાં આવતા અવરોધો પણ દૂર થશે. 
 
* અરીસો લગાવતી વખતે  એ  જરૂર ધ્યાન રાખો  કે તે અરીસામાં કોઈ શુભ વસ્તુનું  પ્રતિબિંબ નજર આવી રહ્યુ  હોય આ તમારા ભાગ્યમાં વૃદ્ધિ લાવે છે. 
 
* ધ્યાન રાખો કે કોઈ પણ રૂમમાં ચારેબાજુ અરીસો  ન લગાવવો  જોઈએ. આવી વ્યવ્સ્થા ઘરના લોકોને અસંમજસમાં નાખે છે. 
* જો ઘરમાં કોઈ ભાગ એવો હોય , જ્યાં અધારું જ રહે છે તો આવી જ્ગ્યાએ ગોળ અરીસો  લગાવીને રાખો. આ નેગેટિવ એનર્જીને ભગાડવાની ક્ષમતા રાખે છે.  
 
* જો તમારા બેડરૂમમાં બેડ સામે  કોઈ અરીસો હોય તો તેને તરત  જ હટાવી નાખો. કારણ કે આ પરીણીત લાઈફમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. 
 
* કહેવાય  છે કે અરીસો  જેટલો મોટું હોય એ સારું. ઘરમાં અરીસાની સંખ્યા કેટલી પણ હોય ! પણ અરીસાના ઘણા બધા ટુકડા એક્સાથે ન રાખવા જોઈએ. કારણકે એ અરીસામાં તમારુ  શરીર ખંડીત નજર પડશે એ સારું  નહી કહેવાય. 
 
* વાસ્તુ શાસ્ત્ર મુજબ અરીસાને ઢાંકીને રાખવો  જોઈએ. સારું રહેશે  કે અરીસો તિજોરીની અંદર ફિટ કરાવો . 
 
* અરીસા ઘરની દીવાર પર હોય તો તેને વધારે ઉંચો  કે વધારે નીચા ન લગાડો. નહી તો ઘરના લોકોને શારીરિક પરેશાની આવશે. 
 
* ધ્યાન રાખો કે ઘરમાં જે પણ અરીસા હોય એ ગંદા કે તૂટેલા ન હોય. આવા અરીસા નેગેટિવ એનર્જી આપે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

મહાકુંભ વાયરલ ગર્લ મોનાલિસાની હાલત બદલાઈ ગઈ છે; નવા ફોટામાં તેનો જૂનો ચમક ગાયબ છે, અને તેની આંખોમાં દુખાવો દેખાય છે.

રામલીલા મેદાનમાં કોંગ્રેસના કાર્યકરો ભેગા થયા, ભાજપે કહ્યું, "ઘૂસણખોરોની સેવા કરવાનું ચાલુ રાખો."

પંજાબમાં મતદાન શરૂ, પંજાબ ચૂંટણી અંગે પ્રશ્નો ઉભા થયા

મુંબઈ મેસ્સીના સ્વાગત માટે તૈયાર છે, પોલીસ ટ્રાફિક એલર્ટ પર છે, અને એક ખાસ સલાહકાર જારી કરવામાં આવ્યો છે.

પાકિસ્તાની સેના પોતાના જ નાગરિકોની દુશ્મન બની ગઈ છે, તેણે રહેણાંક વિસ્તારમાં ડ્રોન તોડી પાડ્યું, જેમાં ત્રણ બાળકો માર્યા ગયા

આગળનો લેખ
Show comments