Webdunia - Bharat's app for daily news and videos

Install App

Accidentનો ભય સતાવે તો કરો આ ઉપાય

Webdunia
સોમવાર, 12 નવેમ્બર 2018 (10:47 IST)
હોની-અનહોની તો ઈશ્વરના હાથમાં છે. તેના પર આપણો વશ તો નથી પણ અનહોનીને કોઈ ઉપાય કરીને ટાળી શકાય છે.  વાસ્તુ શાસ્ત્રમાં બતાવેલ કેટલાક સહેલા ઉપાયોથી આવનારી વિપદાને ટાળી શકાય છે. આવો જાણીએ તેના વિશે... 
 
જો ક્યાય યાત્રા પર નીકળી રહ્યા છો તો દુર્ઘટનાથી બચવા માટે ઘરેથી નીકળતા સમયે મોઢુ ગળ્યુ ન કરો.  જો યાત્રા પર જતા પહેલા થોડુ ગળ્યુ ખાઈ પણ લો તો કોગળા કરીને જ બહાર નીકળો. એવુ કહેવાય રહ્યુ છે કે જે ઘરમાં રોજ સવાર સાંજે કપૂરથી ભગવાનની પૂજા થાય છે તો ત્યા કોઈપણ પરિવાર સાથે દુર્ઘટના થતી નથી. 
 
જો વારંવાર દુર્ઘટનાની સ્થિતિ બનતી હોય તો હનુમાનજીના મંદિરમાં માટીના દિવામાં ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. શનિ મંદિરમાં આમલી અને સંતરા અર્પિત કરો. માન્યતા છે કે ઘરની છત પર લાલ ધજા લગાવવાથી પણ અનહોની ટાળી શકાય છે.  હનુમાનજીના મંદિરમાં જાવ અને લાલ ફૂલ અર્પિત કરો. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

11 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને લક્ષ્મીનો મળશે આશિર્વાદ

10 એપ્રિલનું રાશિફળ - આજે આ 5 રાશિના જાતકો પર મહાદેવજીની રહેશે કૃપા, જલ્દી જ મળશે ખુશ ખબર

9 એપ્રિલનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે ગણેશજીના આશિર્વાદ, ઘરમાં કોઈ શુભ પ્રસંગ આવશે

8 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશીને અચાનક ધન લાભ થવાના યોગ

7 એપ્રિલનુ રાશિફળ - આજે આ 4 રાશિ પર રહેશે ભોલેનાથની કૃપા

આગળનો લેખ
Show comments