Webdunia - Bharat's app for daily news and videos

Install App

Accidentનો ભય સતાવે તો કરો આ ઉપાય

Webdunia
સોમવાર, 12 નવેમ્બર 2018 (10:47 IST)
હોની-અનહોની તો ઈશ્વરના હાથમાં છે. તેના પર આપણો વશ તો નથી પણ અનહોનીને કોઈ ઉપાય કરીને ટાળી શકાય છે.  વાસ્તુ શાસ્ત્રમાં બતાવેલ કેટલાક સહેલા ઉપાયોથી આવનારી વિપદાને ટાળી શકાય છે. આવો જાણીએ તેના વિશે... 
 
જો ક્યાય યાત્રા પર નીકળી રહ્યા છો તો દુર્ઘટનાથી બચવા માટે ઘરેથી નીકળતા સમયે મોઢુ ગળ્યુ ન કરો.  જો યાત્રા પર જતા પહેલા થોડુ ગળ્યુ ખાઈ પણ લો તો કોગળા કરીને જ બહાર નીકળો. એવુ કહેવાય રહ્યુ છે કે જે ઘરમાં રોજ સવાર સાંજે કપૂરથી ભગવાનની પૂજા થાય છે તો ત્યા કોઈપણ પરિવાર સાથે દુર્ઘટના થતી નથી. 
 
જો વારંવાર દુર્ઘટનાની સ્થિતિ બનતી હોય તો હનુમાનજીના મંદિરમાં માટીના દિવામાં ચમેલીના તેલનો દીવો પ્રગટાવો. શનિ મંદિરમાં આમલી અને સંતરા અર્પિત કરો. માન્યતા છે કે ઘરની છત પર લાલ ધજા લગાવવાથી પણ અનહોની ટાળી શકાય છે.  હનુમાનજીના મંદિરમાં જાવ અને લાલ ફૂલ અર્પિત કરો. 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments