Webdunia - Bharat's app for daily news and videos

Install App

બેડ પર સવારે ન કરશો આ 3 કામ, વધે છે રાહુના દોષ

Webdunia
શનિવાર, 7 જુલાઈ 2018 (14:11 IST)
રાત્રે જે પથારી પર તમે સૂઈ જાવ છો. સવારે જો અસ્ત વ્યસ્ત જ તેને છોડી દો તો રાહુ સંબંધિત દોષ થઈ શકે છે.  સવાર સવારે આપણે કેટલાક એવા જ કામ જાણતા-અજાણતા કરીએ છીએ. જેની અસર આપણી હેલ્થ અને આવનારી લાઈફ પર પડી શકે છે. જ્યોતિષ મુજબ સફલ અને ધનવાન થવા માટે રોજબરોજની કેટલીક ભૂલો કરવાથી આપણે બચવુ જોઈએ. જાણો ક્યા છે એ 3 કામ જે રોજ સવારે ન કરવા જોઈએ... 
 
1. પથારી અસ્ત વ્યસ્ત છોડવી - કેટલાક લોકો સવારે ઉઠ્યા પછી પોતાની પથારી એમ જ છોડી દે છે. જે દિવસ ભર એવી જ રહે છે.  જ્યોતિષ શાસ્ત્ર મુજબ તેનાથી રાહુ સાથે સંબંધિત દોષ વધે છે. સાથે જ તેનાથી હેલ્થ અને પૈસા સાથે જોડાયેલ પરેશાની પણ થઈ શકે છે. 
 
2. પથારી પર જ ચા પીવી - કેટલાક લોકોની ટેવ હોય છે કે પથારી પર જ તેઓ ચા પીવે છે.  ગ્રંથો અને આયુર્વેદ મુજબ આ ટેવ બિલકુલ ખોટી છે. તેનાથી બીમારીઓ થવાની શક્યતા રહે છે. તેથી જે લોકોને પણ આ આદત છે તે તરત તેને છોડી દે. 
 
3. સવારે ઉઠતા જ અરીસામાં ન જુઓ - સવારે ઉઠતા જ અરીસામાં ખુદને ન જોવુ જોઈએ. વાસ્તુ મુજબ રાત્રે સૂઈ ગયા પહ્હી જે નેગેટિવીટી પેદા થાય છે સવારે અરીસો જોવાથી તેનુ રિફલેક્ટ આપણા પર પડી શકે છે.  તેથી બેડરૂમમાં પલંગની સામે અરીસો લગાવવાની મનાઈ છે.

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments