rashifal-2026

ન્યુમરોલોજી દ્વારા ઘરમાં ખુશીઓ લાવો - ઘરનો કયો નંબર શુભ હોય છે અને કયો અશુભ ?

ન્યુમરોલોજી દ્વારા ઘરમાં ખુશીઓ લાવો - ઘરનો કયો નંબર શુભ હોય છે અને કયો અશુભ

Webdunia
બુધવાર, 2 સપ્ટેમ્બર 2015 (14:05 IST)
લકી નં. 1 
 
આ સૂર્યનો નંબર છે. બધા ગ્રહ આની આસપસ જ ફરે છે.  આ મહત્વપૂર્ણ અને શુભ માન્યું છે. હાઉસ નં. 10 , તો પહેલા આનો યોગ(સરવાળો)  કાઢો. 10 નંબર અનિશિચિતતા લાવે છે. આ કયારે ઉંચાઈએ લઈ જાય છે ,તો કયારેક નીચે  પછાડે છે.  ન્યુમરોલોજીના પ્રમાણે નંબર 1 માં આવતા મકાન પ્રમાણે  નંબર 19 અને મકાન નં. 1 સર્વશ્રેષ્ઠ છે, 37 અને 46 સંખ્યાનો હાઉસ નંબર પણ લકી છે. 1 નંબરનો ફ્લેટ 1,2,4, અને 7 અંકવાળા વ્યક્તિ ને સૂટ કરે છે. (જેમનો જન્માંક 1-2-4-7 હોય) 
 
દુનિયાદારીનો નં. 2
 
આ મૂડી ડિપ્રેશન અને આળસનો નંબર મનાય છે. આ નંબરનું ઘર ધાર્મિક પ્રવુતિના લોકો માટે સારુ  હોય છે. આ દુનિયાદારીનો નંબર છે. 
 
ત્યાગની નિશાની નંબર 3 
 
આ બૃહસ્પતિનો નંબર છે. 12 નંબરના ઘરથી બચવુ જોઈએ. આ નંબર ત્યાગનો દ્યોતક છે. એમાં અશુભ નંબરની સંભાવના હોય છે. 
 
કોર્ટ કચેરી કરાવે નં. 4 
 
આ કોર્ટ કચેરી સાથે સંકળાયેલો નંબર છે. આ નંબરનો ફલેટ કે મકાન લેવાથી બચવુ જોઈએ. પણ જો આવું મકાન પહેલાથી જ છે તો તેના દુષ્પ્રભાવથી બચવા માટે મકાનની સંખ્યા આગળ અંગ્રેજી વર્ણમાળાના બી, કે અથવા આર. લગાવો.
 
યાત્રા કરાવે નંબર 5 
 
આ બુધ ગ્રહનો નંબર છે. આ બહુ યાત્રા કરાવે છે.  મકાન નંબર 14ના રૂપમાં આ શુભ છે. તેમા પણ અનિશ્ચિતતા રહેલી છે. આના સારા પરિણામ માટે આ નંબરની આગળ અંગ્રેજી વર્ણમાળાનો એચ. લગાવો. 
 
કોના માટે શુભ 6 નંબર 
 
ઘરનો નંબર 15 છે તો આનો યોગ 6 હશે. આ નંબરનું ઘર 3 અને 8 નંબરના વ્યક્તિ માટે શુભ નથી. આ સંખ્યામાં આવતા હાઉસ નંબર 24, 33, 303 કે પછી 123 ને સૌથી સારો ગણ્યો છે. 15 નંબરના ઘરથી બચવુ જોઈએ. 
 
આધ્યાત્મક નંબર છે 7 
 
આને આધ્યાત્મિક નંબર ગણ્યો છે. આ નંબર 1,2,4,અને 7 નંબરના માણસોને સૂટ કરશે. ઘરનો નંબર 25 કે 34 ને સારો ગણ્યો છે. આ નંબરમાં આવતા મકાન નંબર 16થી બચવુ. આવી સ્થિતિમાં મકાનના નંબરની આગળ અંગ્રેજી વર્ણમાળાના એસ.સી અથવા એલ લગાવો. 
 
શનિનો નંબર 8 
 
આને શનિ ગ્રહનો નંબર માન્યો છે. આ કડક સ્વભાવવાળો નંબર છે. કોશિશ કરવી કે 8 અને 4 નંબરના ફલેટ નહી ખરીદવા. પણ જો કોઈના ઘરનો નંબર પહેલાથી આ હોય તો આના દુષ્પરિણામથી બચવા માટે આની આગળ અંગ્રેજી વર્ણમાળાના 'બી 'કે 'આર' લગાવો. 
 
એનર્જીથી ભરપૂર નંબર 9 
 
આ મંગળ ગ્રહનો નંબર ઉર્જાથી ભરપૂર હોય છે. પણ આ ઉર્જા નો ઉપયોગ યોગ્ય કાર્યમાં થવો જોઈએ. આને જલ્દી ક્રોધિત થનારો અને અને દુર્ઘટનાની ચપેટમાં આવનારો નંબર મનાય  છે. આ નંબર 3,6,9 નંબરના લોકોને સૂટ કરે છે. આ નંબરમાં આવનારા નંબર 45,36 અને 27 બેસ્ટ છે. મકાન નંબર 3,6,9 ને પણ સારો નંબર મનાય છે.  
 
વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

Ajit Pawar Plane Crash LIVE: મોટા પત્થર સાથે અથડાઈને ક્રેશ થયુ ડિપ્ટી સીએમ અજીત પવારનુ વિમાન, તેમના નિધનથી મહારાષ્ટ્રની રાજનીતિમા હડકંપ

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવાર કોણ હતા? બારામતી વિમાન દુર્ઘટનામાં તેમણે પોતાનો જીવ ગુમાવ્યો.

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું નિધન; બારામતીમાં વિમાન દુર્ઘટના, અન્ય 3 લોકોના પણ મોત

Maharashtra Plane Crash: મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી અજિત પવારનું વિમાન ક્રેશ, બારામતીમાં વિમાન ક્રેશ

Budget 2026: શું આ વખતે મોંઘવારીમાંથી કોઈ રાહત મળશે? જાણો શું સસ્તું થઈ શકે છે અને શું વધુ મોંઘું થઈ શકે છે?

Show comments