Webdunia - Bharat's app for daily news and videos

Install App

દિવાળી પર આવી મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં આવશે બરકત

દિવાળી પર આવી મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં આવશે બરકત
Webdunia
ગુરુવાર, 25 ઑક્ટોબર 2018 (12:25 IST)
કારતક મહિનાની અમાસના દિવસે દર વર્ષે દિવાળીનો તહેવાર ઉજવાય છે. આ વર્ષે દિવાળી 7 નવેમ્બર 2018ના રોજ ઉજવાય રહી છે. દિવાળી પર ધનની દેવી લક્ષ્મી અને બુદ્ધિના દેવતા ગણપતિની પૂજા કરવામાં આવે છે. 
 
દિવાળી પર પૂજાને લઈને એક નિયમ છે કે દર વર્ષે લક્ષ્મી અને ગણેશની નવી મૂર્તિની પૂજા કરવામાં આવે છે પણ શુ આપ જાણો છો કે દિવાળી પર પૂજા અમટે કેવી મૂર્તિ ખરીદવાથી ઘરમાં બરકત આવે છે. આવો અમે તમને આજે બતાવી રહ્યા છે કે ગણેશ અને લક્ષ્મીની કેવી મૂર્તિ દિવાળીના દિવસે ખરીદવાથી ઘરમાં બરકત આવે છે. 
 
ગણેશજીની મૂર્તિ ખરીદતી વખતે હંમેશા ધ્યાન રાખો કે લક્ષ્મી ગણેશ ક્યારેય પણ એક સાથે જોડાયેલા ન ખરીદવા જોઈએ. પૂજાઘરમાં મુકવા માટે લક્ષ્મી અને ગણેશની એ વી મૂર્તિ લેવી જોઈએ જેમા બંને વિગ્રહ જુદા જુદા હોય. ગણેશની મૂર્તિમાં તેમની સૂંઠ ડાબા હાથ બાજુ વળેલી હોવી જોઈએ.  જમણીબાજુ વળેલી સૂંઢ શુભ હોતી નથી. સૂંઢમાં બે વળાંક પણ ન હોવા જોઈએ. 
 
લક્ષ્મીની મૂર્તિ ખરીદતી વખતે આ વાતોનુ રાખો ધ્યાન. લક્ષ્મી માની એવી મૂર્તિ ખરીદો જેમા મા લક્ષ્મી ઉલ્લુ પર વિરાજમાન હોય. એવી મૂર્તિને કાલી લક્ષ્મીનુ પ્રતીક માનવામાં આવે છે.  લક્ષ્મી માતાની એવી મૂર્તિ લેવી જોઈએ જેમા તેઓ કમળ પર વિરાજમાન હોય અને તેમના હાથ વરમુદ્રામાં હોય અને તેમના હાથમાં ધનની વર્ષા થઈ રહી  હોય. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

સૂર્ય અને ચંદ્રગ્રહણના દિવસે જન્મેલા બાળકો કેવા હોય છે ? જાણો તેમના સ્વભાવ અને ભવિષ્ય વિશે

26 માર્ચનું રાશિફળ - આજે આ 2 રાશી પર રહેશે ગણેશજીની કૃપા, જીવનમાં આવતા વિધ્નો થશે દૂર

25 માર્ચનું રાશીફળ - આજે આ રાશિના જાતકોને કોઈ સારા સમાચાર મળશે

24 માર્ચન રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે ભોલેનાથની કૃપા

આગળનો લેખ
Show comments