Webdunia - Bharat's app for daily news and videos

Install App

આ દિશામાં મુકેલ મની પ્લાંટ નુકશાન કરાવી શકે છે

Webdunia
બુધવાર, 6 જાન્યુઆરી 2016 (18:05 IST)
વાસ્તુ શાસ્ત્રમાં દરેક છોડ માટે એક દિશા નક્કી કરેલ છે. જો યોગ્ય દિશામાં છોડ લગાવવામાં આવે તો તેના અનેક ફાયદા મળી શકે છે. પણ ખોટી દિશામાં લગાવેલ છોડ ફાયદાને બદલે નુકશાન કરાવી શકે છે. ઘરમાં મની પ્લાંટ લગાવવાથી ધન અને સુખ સમૃદ્ધિ વધે છે. પણ ખોટી દિશામાં મની પ્લાંટને કારણે તમને પૈસાનુ નુકશાન પણ ઉઠાવવુ પડી શકે છે. 
 
 
આ દિશામાં મની પ્લાંટ લગાવવાથી થાય છે નુકશાન 
 
મની પ્લાંટ માટે સૌથી નકારાત્મક દિશા ઈશાન કોણ(ઉત્તર પૂર્વ) ને માનવામાં આવે છે. આ દિશામાં મની પ્લાંટ લગાવવાથી ધન વૃદ્ધિને બદલે આર્થિક નુકશાન થઈ શકે છે. આ દિશામાં લગાવેલ મની પ્લાંટ ઘરમાં ધન સાથે લોકોના આરોગ્ય અને સંબંધો પર પણ અસર નાખી શકે છે. 
 
આ દિશામાં મુકો મની પ્લાંટ તો થશે અનેક ફાયદા 
 
મની પ્લાંટ લગાવવા માટે અગ્નેય ખૂણો (દક્ષિણ પૂર્વ દિશા)ને સૌથી સારી માનવામાં આવે છે. અગ્નિ દિશાના દેવતા ભગવાન ગણેશને માનવામાં આવે છે. ભગવાન ગણેશ અમંગળનો નાશ કરે છે અને સુખ સમૃદ્ધિ વધારે છે. તેથી દક્ષિણ પૂર્વ દિશામાં મની પ્લાંટ લગાવવાથી તેનુ સારુ પરિણામ મળે છે અને ઘરમાં ધન ધાન્ય કાયમ રહે છે. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

Show comments