Webdunia - Bharat's app for daily news and videos

Install App

તિજોરીમાં આપો આ વસ્તુઓને સ્થાન, બની જશો ધનવાન

Webdunia
શુક્રવાર, 24 ફેબ્રુઆરી 2017 (15:15 IST)
પૈસા મેળવવા માટે લોકો ખૂબ મહેનત કરતા રહે છે. પણ અનેકવાર ખૂબ મહેનત કર્યા પછી પણ તમને સફળતા નથી મળતી.  એવુ કહેવાય છે કે સફળતા મેળવવા માટે ભાગ્યનો સાથ હોવો ખૂબ જરૂરી છે. ઉલ્લેખનીય છે કે કેટલાક ઉપાય જેને અપનાવવાથી ભાગ્ય તમારો સાથ આપશે અને તમને ઈચ્છિત કામમાં સફળતા મળશે. 
 
1. ઘરમાં બરકત લાવવા માટે તમારે કેટલાક ઉપાય કરવા પડશે. આ માટે તમને ચંદનના અત્તરની જરૂર પડશે. ઘરમાં બરકત લાવવા માટે તમે તિજોરીમાં કેટલીક નોટો પર ચંદનનુ અત્તર લગાવી રાખો. તેનાથી તમને થોડા જ દિવસમાં  તેનુ ફળ દેખાવવા માંડશે. 
 
2. ઘરમાં બરકત લાવવા માટે તમે કેટલાક નાના નારિયળ અને કોડી લઈ આવો. હવે તિજોરીમાં 5 નાના નારિયળ અને 5 કોડીને પીળા કપડામાં બાંધીને મુકો. તેનાથે ઘરમાંથી ગરીબી દૂર થવા માંડશે. 
 
3. એવુ કહેવાય છે કે મોરના પાંખને તિજોરીમાં મુકવાથી ઘરમાં બરકત આવવા માંડે છે.  તમે પણ તેને તમારા ઘરની તિજોરીમાં મુકો. તેનાથી ઘરમાં પૈસો આવશે.
 
4.  એ જ રીતે ઘરમાં બરકત લાવવા માટે તમે તિજોરીમાં 11 ગોમતી ચક્રને લાલ કપડામાં બાંધીને મુકવાથી પૈસાનુ આગમન થાય છે. 
 
આ આલેખમાં આપવામાં આવેલ માહિતી પર અમે દાવો નથી કરતા કે તે સંપૂર્ણ રીતે સત્ય અને સટીક છે અને તેને અપનાવવાથી અપેક્ષિત પરિણામ મળશે. તેમને અપનાવતા પહેલા સંબંધિત ક્ષેત્રના વિશેષજ્ઞની સલાહ જરૂર લો. 
 

આજે અમદાવાદ, રાજકોટ, ડીસામાં 44 ડિગ્રી તપામાન નોંધાયું- જાણો ક્યાં છે યલો એલર્ટ

અમદાવાદના દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્યને ટોળાએ માર માર્યો

પદ્મીનીબાના નિવેદનથી ખળભળાટ, ક્ષત્રિય આંદોલન નિષ્ફળ ગયું અમે રૂપાલાને માફી આપીએ છીએ

અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ ઓપરેશન્સ અને એરક્રાફ્ટ પાર્કિંગની ક્ષમતા વધી

ધોરણ 10-12ની પરીક્ષામાં કોપી કેસઃ 225 વિદ્યાર્થી દોષમૂક્ત, પાંચનું પરિણામ રદ્દ

14 મે નું રાશિફળ - આજે આ રાશિના જાતકોને અચાનક કોઈ સારા સમાચાર મળશે

13 મે નું રાશિફળ - આજે આ રાશીનાં જાતકો પર મહાદેવની કૃપા રહેશે

Vastu Tips: આ દિશામાં ટોયલેટ બનાવવાથી ઘરમાં સતત રહેશે પરેશાની, જીવનની બધી ખુશીઓ થઈ જશે નષ્ટ

આ અઠવાડિયે 3 રાશિઓને થવુ પડશે પરેશાન જાણો સાપ્તાહિક રાશિફળ

12 મે નુ રાશિફળ- આજે મોટા પ્રવાસથી ભરચક, અકસ્માતથી સાચવવું પડશે

આગળનો લેખ
Show comments