Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu Tips - ઘરમાં મુકો આ 7 માંથી કોઈ એક વસ્તુ... લક્ષ્મીની કૃપા કાયમ રહેશે

Webdunia
મંગળવાર, 5 ફેબ્રુઆરી 2019 (14:07 IST)
મિત્રો આજે અમે આપને બતાવી રહ્યા છીએ એવી કંઈ 7 વસ્તુ છે જે ઘરમાં મુકવાથી ઘરમાં લક્ષ્મીનુ આગમન થાય છે અને સુખ સમૃદ્ધિ વધે છે.. માતા લક્ષ્‍મીની કૃપા પોતાના ઘર અને પરિવારમાં થાય એવું કોણ નથી ઇચ્છતું ? લોકો માતાને ખુશ કરવા વિવિધ પ્રકારની પૂજા કરે છે. જ્યોતિષવિદ્યા અને ગ્રંથોમાં આવી કેટલીક બાબતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે વસ્તુ ઘરમાં રાખવાથી માતા લક્ષ્‍મી ખૂબ જ ખુશ થાય છે. એવું કહેવાય છે કે આ વસ્તુઓ મા લક્ષ્‍મીનું ધ્યાન આકર્ષિત કરે છે. તેથી આજે અમે તમને  એ સાત વસ્તુઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે તમારા ઘરમાંરાખવી શુભ માનવામાં આવે છે. જો તમે આમાંના કોઈ એકને તમારા ઘરમાં રાખો છો તો તમારા ઘરમાં પૈસાની કોઈ તંગી નહીં રહે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

12 ફેબૃઆરીનું રાશિફળ - આજે આ 4 રાશિના જાતકો પર વિષ્ણુજીની થશે કૃપા

11 ફેબુઆરીનું રાશિફળ - આજે આ રાશિના જાતકો માટે ખૂબ જ સૌભાગ્યશાળી રહેશે મંગળવાર

10 ફેબ્રુઆરીનું રાશીફળ - આજે આ 4 રાશિના જાતકો પર રહેશે મહાદેવજીની કૃપા

સાપ્તાહિક રાશીફળ- આ અઠવાડિયે આ રાશિના જાતકો જીવનસાથી સાથે કોઈ મુદ્દા પર વિવાદ થઈ શકે છે

9 ફેબ્રુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર માતા લક્ષ્મીની કૃપા રહેશે

આગળનો લેખ
Show comments