Festival Posters

વાસ્તુ - મનપસંદ જોબ જોઈતી હોય તો કરો આ ઉપાય

Webdunia
ગુરુવાર, 19 એપ્રિલ 2018 (00:49 IST)
મનપસંદ નોકરી નથી મળી રહી કે પછી નોકરીની શોધથી પરેશાન છો.. તો તમારા નસીબને દોષ બિલકુલ ન આપશો.  તમારી કોશિશ ચાલુ રાખો અને કેટલાક સહેલા વાસ્તુના ઉપાયો અપનાવો. આવો જાણીએ શુ છે એ ઉપાયો.. 
 
- તમારા ઘરમાં હનુમાનજીનુ ઉડતુ ચિત્ર મુકો. હનુમાન ચાલીસાનો રોજ પાઠ કરો. 
- રોજ શિવલિંગ પર જળાભિષેક કરો.  
- ઈંટરવ્યુ આપવા જતી વખતે ગાયને ગોળ અને લોટ ખવડાવો. 
- પક્ષીઓને સાત અનાજ મિક્સ કરીને ખવડાવો. 
- ઘરમાં બનનારા ભોજનમાંથી થોડો થોડો પદાર્થ વાસ્તુદેવને અર્પિત કરો અને પછી તેને ગાયને ખવડાવી દો. 
- ઈંટરવ્યુ સમયે તમારા ખિસ્સામાં લાલ રંગનો રૂમાલ મુકો. 
- તમારા રૂમમાંથી ફાલતુ સામાન હટાવી દો. ઉત્તર દિશાની દિવાલ પર કાચ મુકવાથી રોજગારની તક મળે છે. સ્ટેશનરીનો જૂનો સામાન.. ઓફિસની જૂની ફાઈલો જેવી વસ્તુઓ ઘરમાંથી બહાર કરો. 
- ઘરમાં તૂટેલા મશીન ન મુકો. 
- ઘરમાં ક્યારેય સાવરણીને ઉભી ન  મુકશો. ન તો એવી જગ્યાએ મુકો જેને કોઈ ઓળંગી શકે. 
- ઘરમાં ઉત્તર દિશાની દિવાલ પર જૂની સજાવટનો સામાન હોય તો તેને હટાવી દો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

ભાવનગર પોલીસની ઐતિહાસિક કાર્યવાહી: રૂ. 10.50 કરોડનો ગાંજો અને અફીણ ઝડપાયું

ભેળસેળિયા દૂધથી 48 કલાકમાં કિડની ફેલ થવાથી 4ના મોત, 12 હોસ્પિટલમાં દાખલ, તમામની ઉંમર 65થી વધુ

ગુજરાત વિધાનસભામાં આજે પ્રશ્નોત્તરીનો ધમધમાટ, ‘વંદે માતરમ’ ના 150 વર્ષ નિમિત્તે CM રજૂ કરશે ખાસ સંકલ્પ

Karpoori Thakur Kisan Samman Nidhi- 7.3 મિલિયન ખેડૂતોને વધારાની 3,000 ની સહાય મળશે, સંપૂર્ણ પ્રક્રિયા જુઓ

તિરુપતિ બાલાજી મંદિરમાં મહિલા ભક્તને સાપે કરડ્યો

આગળનો લેખ
Show comments