Webdunia - Bharat's app for daily news and videos

Install App

પોતુ ક્યારે અને કેવી રીતે લગાવવું, જાણો 5 ખાસ વાત

Webdunia
બુધવાર, 27 માર્ચ 2019 (00:07 IST)
ઘરમાં સાફ સફાઈ કરવા માટે દરેક ઘરમાં ઝાડૂ-પોતુંનો ઉપયોગ કરાય છે. આ બન્ને વસ્તુ ઘરમાં પ્રવેશ કરતી નકારાત્મક ઉર્જાને નષ્ટ કરવાના પ્રતીક છે. તેથી અમે દરરોજ ઘરની સાફ-સફાઈ જરૂર કરવી જોઈએ. હમેશા ઝાડૂ-પોતું લગાવવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. આવો જાણીએ પોતું લગાવવાથી સંબંધિત 5 
ખાસ ઉપાય...જાણો વાસ્તુ પ્રમાણે પોતું કરવાના 5 નિયમ 
1. જો તમે ઘરમાં પોતું લગાવી રહ્યા છો તો મીઠું મિક્સ કરી પોતું કરવું. આવું કરવાથી તમારા ઘરમાંથી નકારાત્મકતા દૂર થઈ જશે. ખરાબ તાકાતનો પણ 
 
તમારા પર કોઈ અસર નહી હશે. 
 
2. ઘરમાં રોજ પોતું લગાવવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો નિવાસ થવા લાગે છે. 
 
3. ગુરૂવારે ઘરમાં પોતું કરવાથી દેવી લક્ષ્મી રિસાઈ જાય છે. 
 
4. પોતું લગાવતા પાણીમાં પાંચ ચમચી સમુદ્ર મીઠું મિક્સ કરવાથી જલ્દી સકારાત્મક અસર જોવા મળે છે અને નકારાત્મક ઉર્જાને ઓછું કરાઈ શકે છે. 
 
5. ઘરમાં દરરોજ મીઠું મિક્સ પાણીથી પોતું લગાવવું શુભ ગણાય છે. 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments