rashifal-2026

Vastu tips: અપરાજીતાની વેલને કહે છે ધન વેળ, વિષ્ણુપ્રિયા છોડ લગાવવાથી પ્રસન્ન થાય છે મા લક્ષ્મી

Webdunia
મંગળવાર, 6 સપ્ટેમ્બર 2022 (13:55 IST)
વાસ્તુના મુજબ ઘણી વસ્તુઓને ઘરમાં યોગ્ય સ્થાન પર રાખવાથી સુખ- સમૃદ્ધુનો વાસ થાય છે. ઘરમાં તે સિવાય દિશા અને ખૂણાનો પર પણ ધ્યાન આપીએ છે. વાસ્તુમાં કહેવાયુ છે કે ઘરમાં કેટલાક છોડ રાખવાથી ઘરમાં સુખ- સમૃદ્ધિ આવે છે. એવો જ એક છોડ છે વિષ્ણુપ્રિયા. આ છોડને વાસ્તુના મુજબ ઘરમાં રાખવાથી ખૂબ લાભ હોય છે. 
 
પહેલા તમને જણાવીએ કે અપરાજીતાનો છોડ સફેદ કે બ્લૂ રંગમાં હોય છે. બ્લૂ રંગનો છોડ ઘરમાં રાખવાથી ઘર આર્થિક રૂપથી સંપન્ન થઈ જાય છે. તે સિવાય એક વેળ પણ હોય છે. જેને ધન વેળ કહેવાય છે. એવી માન્યતા છે કે જેમ-જેમ ધન વેળ વધે છે ઘરમાં પણ બરકત થાય છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

દિલ્હી વિધાનસભાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી! ઈમેલ દ્વારા મળી

US-Israel Iran War- અમેરિકાની મુખ્ય તેલ રિફાઇનરીમાં પ્રચંડ વિસ્ફોટ બાદ આગ

કોલંબિયામાં ટેકઓફના થોડા સમય પછી લશ્કરી વિમાન ક્રેશ થયું; 100 થી વધુ લોકો સવાર હતા, ઘણા લોકોના મોતની આશંકા

UCC બિલ પર મહોર: ગુજરાત વિધાનસભામાં આજે સમાન નાગરિક સંહિતા સહિતના મહત્વના વિધેયકો રજૂ કરાશે

શું જસપ્રીત બુમરાહ પણ થયા છે ઘાયલ ? આઈપીએલ 2026 પહેલા ખાસ સ્થાન પર પહોચ્યા ફાસ્ટ બોલર

આગળનો લેખ
Show comments