Webdunia - Bharat's app for daily news and videos

Install App

કંઈ દિશામાં લગાવવા જોઈએ ક્યા રંગના પડદાં... જાણો શુ કહે છે વાસ્તુ

Webdunia
શુક્રવાર, 25 મે 2018 (13:44 IST)
એક સમય હતું જ્યારે ઘરોમાં લોકો પડદાનો નહી પણ ચિક(Bamboo Shades) નો  ઉપયોગ કરતા હતા. સમયની સાથે પરંપરા બદલાઈ અને લોકોએ રૂપની ભવ્યતા આપવા માટે રંગ-બિરંગી અન ડિઝાઈનર પડદાનો ઉપયોગ કરવા લાગ્યા. લોકો હવે પડદાને રૂપના રંગમા મેચિંગના હિસાબે ખરીદવું વધારે પસંદ કરે છે. 
 
આજકાલ લોકો વાસ્તુને લઈન એટલા સાવધ થઈ ગયા છે કે વાસ્તુને ધ્યાનમાં રાખીને પડદાની ખરીદી કરે છે પહેલા એક પડદાથી જ કામ ચાલી જતું હતું, પણ હવે ઘરને નવું લુક આપવા માટે લોકો ડિઝાઈનર પડદા ખરીદવા વધારે પસંદ કરે છે. જેથી લોકોને એક રંગના બે જુદી જુદી ડિઝાઈનમાં પડદાં ખરીદવા પડે છે. 
 
અત્યાર સુધી લોકો ઘરમાં સામાનને વાસ્તુની દિશા મુજબ મુકતા હતા, પણ હવે પડદાંના રંગની પણ પસંદગી થઈ રહી છે. પડદાં પણ હવે વાસ્તુ મુજબના રંગના લગાવવામાં આવે છે. 
આવો જાણીએ કઈ દિશા /ખૂણામાં કયાં રંગના પડદા વાસ્તુ મુજબ લગાવવા જોઈએ. 
 
* ઈશાન ખૂણામાં સફેદ રંગ અને ક્રીમ, હળવા પીળા રંગના પડદા લગાવવા લાભદાયી હોય છે. 
* અગ્નિકોણમાં  લાલ રંગ, મરૂન અને સિંદૂરી રંગના પડદા લગાવવા જોઈએ. 
 
* નૈત્રૃત્ય ખૂણામાં લીલા, કાળા પડદા લગાવવા જોઈએ. 
 
* વાયવ્ય ખૂણામાં ભૂરા, ગ્રીન  અને વાદળી રંગના પડદા લગાવવા જોઈએ. 
 
આ રીતે વાસ્તુ મુજબ પડદા લગાવવાથી વાસ્તુ દેવતા પ્રસન્ન થાય છે, જેનાથી ઘરમાં સુખ શાંતિ આવે છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

વાળ કાળા કરવાના ઘરેલુ 4 ઉપાય, અજમાવો આ 3 અસરકારક ટિપ્સ

બોલિવૂડ અભિનેત્રી પૂનમ ધિલ્લોનના ઘરે થઈ ચોરી, પેઈન્ટિંગ કરવા આવેલો વ્યક્તિ નીકળ્યો ચોર

અંકલેશ્વરના બાકરોલ નજીક ગોઝારો અકસ્માત, એક જ પરિવારના 7માંથી 3ના ઘટનાસ્થળે મોત

Phir Layenge Kejriwal video : દિલ્હી ચૂંટણી માટે AAPનું કૈપેન ગીત લોન્ચ, પૂર્વ સીએમ બોલ્યા - લગ્ન અને જન્મદિવસ પર ખૂબ વગાડો

8 જાન્યુઆરીનું રાશિફળ - આજે આ જાતકો પર રહેશે ગણેશજીની કૃપા

વધુ જુઓ..

નવીનતમ

Surya Grahan 2025: શનિના નક્ષત્રમા લાગશે વર્ષનુ પહેલુ સૂર્ય ગ્રહણ, જાણો દેશ દુનિયા પર શુ થશે અસર

28 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે લક્ષ્મીજીની કૃપા

પિશાચ યોગ: આવનારા 50 દિવસ અતિભારે

27 માર્ચનું રાશિફળ - આજે આ 4 રાશી પર રહેશે સાઈ બાબાની કૃપા

Budhwar Na Upay: બુધવારે કરો આ ચમત્કારી ઉપાય, અભ્યાસમાં આગળ રહેશે બાળક, ધનની પણ નહી રહે કમી

આગળનો લેખ
Show comments