rashifal-2026

Camphor Tree Benefit: કપૂરનો છોડ બનાવી દેશે બગડેલા કામ ઘરમાં આ દિશામાં લગાવવાથી થશે લાભ

Webdunia
બુધવાર, 22 નવેમ્બર 2023 (13:15 IST)
Camphor Tree Benefit: કપૂરનો ઝાડ પ્રાણ વાયુ આપે છે. તેના હોવાથી ઘરની આસપાનો વાતાવરણ શુદ્ધ રહે છે. કપૂરનો છોડ ઘરમાં લગાવવાથી ખરાબ શક્તિઓનો પડછાયો ઘર પર પડતો નથી. વ્યક્તિ તણાવથી દૂર રહે છે. તમે તેને બગીચામાં, આંગણામાં વાવી શકો છો.
 
વાસ્તુમાં કહ્યુ છે કે કપૂરનો છોડ ધનની આવક ને આકર્ષિત કરે છે. તેને ઘરમાં લગાવવાથી ધનની કમી નથી હોય છે. 
 
કપૂરનો છોડ ઘરના બહાર રાખી રહ્યા છો તો તેને મુખ્ય દ્વારના જમણી બાજુ રાખો. ઘરની અંદર તેને કોઈ પણ ખૂણામાં રાખી શકો છો. 
 
આયુર્વેદ અને વાસ્તુમાં કપૂરનો છોડ સારા આરોગ્યનો ભંડાર અને વરદાન છે. માન્યતા છે કે જે ઘરોમાં કપૂરનો છોડ હોય છે ત્યાં રોગો ભટકતા પણ નથી 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

2026 ના મોટા મુકાબલા - આવતા વર્ષે શુ હશે ટીમ ઈંડિયાની સૌથી મોટી પરીક્ષા ?

Year Ender 2025 - પહેલગામ હુમલા અને અમદાવાદ વિમાન દુર્ઘટના.. વર્ષ 2025 ની એ 5 મોટી ઘટનાઓ.. જેમણે આખા દેશને રડાવ્યો

New Year 2026: ઘરમાં જ કેવી રીતે કરવી ન્યુ ઈયર પાર્ટી ? આ છે 4 સૌથી મજેદાર રીત, યાદગાર બની જશે સેલીબ્રેશન

દિગ્વિજય સિંહની સોશિયલ મીડિયા પોસ્ટથી રાજકારણ ગરમાયુ, PM મોદીની જૂની ફોટો શેયર કરીને BJP-RSS ના કરી દીધા વખાણ

ચાઈનીઝ ખાવા નીકળેલો રિટાયર્ડ પોલીસ અધિકારીના પુત્રનુ મૈનહોલમાં પડી જવાથી મોત, વડોદરામાં ચોંકાવી દેનારી ઘટના

આગળનો લેખ
Show comments