Webdunia - Bharat's app for daily news and videos

Install App

vastu- પિંજરામાં બંધ પક્ષી થઈ શકે છે પૈસાના નુકશાનનું કારણ

Webdunia
બુધવાર, 26 એપ્રિલ 2017 (14:05 IST)
મોટાભાગના લોકોને ઘરમાં પશુ-પક્ષી પાળવાનો ખૂબ શોખ હોય છે. વાસ્તુનું માનીએ તો પંક્ષીઓને ઘરના પિંજરામાં બંધ ન કરવા  જોઈએ. કહેવાય છે કે તેનાથી પરિવારના સભ્યોના આરોગ્ય પર તો ખરાબ અસર તો પડે જ છે સાથે જ ઘરમાં નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય છે. આજે અમે તમને જણાવી રહ્યા છે કે ઘરમાં પંખીઓને પાંજરામાં બંધ કેમ ન કરવા જોઈએ. 
પંક્ષીઓ ઉંચા આકાશમાં ઉડવું પસંદ કરે છે. તેથી તેણે પાંજરામાં બંધ કરીને તેમના પ્રાકૃતિક આવાસ તેમને દૂર કરવામાં આવે છે.  શાસ્ત્રોનું માનીએ તો પંક્ષીઓની સેવા કરવું બહુ મોટું પુણ્ય ગણાય છે. તેથી પિંજરામાં પંક્ષીઓને બંધ કરીને પાપના ભાગીદાર બની જવાય છે.  પિંજરામાં બંધ પક્ષી ખૂબ હિંસક થઈ જાય છે અને તેના કારણે ઘરમાં નકારાત્મક ઉર્જા આવી જાય છે. 
 
કહેવાય છે કે પંક્ષી સમૃદ્ધિ અને સફળતાનુ  સૂચક હોય છે, અને જો તેને ઘરના પિંજરામાં બંધ કરી દેવામાં આવે તો ઘરમાં અસ્થિરતા, આર્થિક હાનિનું કારણ બની શકે છે. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments