Festival Posters

લક્ષ્મીને બોલાવવાના ખાસ વાસ્તુ ઉપાય

Webdunia
શુક્રવાર, 29 મે 2020 (09:50 IST)
લક્ષ્મીને બોલાવવાના  ખાસ વાસ્તુ ઉપાય Astro tips to  please Goddess Laxmi some tricks - Vastu
પૈસા કમાવવું જેટલું મુશ્કેલ છે તેનાથી  વધારે મુશ્કેલ છે તેને લાંબા સમય સુધી ટકાવી રાખવું. એવા કેટલાક વાસ્તુ ઉપાયને અજમાવીને પૈસાને આકર્ષિત કરી શકાય છે. 
ઘરની બારીઓમાં ક્રિસ્ટલ બૉલ લગાવવાથી સકારાત્મક ઉર્જા પ્રવાહિત થવા લાગે છે. જ્યારે તે બૉલ પર સૂર્યની રોશની પડે છે , તો આ સુંદર ઈંદ્રધનુષનો નિર્માણ કરે છે જેનાથી ઘરમાં વૈભવ અને સમૃદ્ધિ આવવાના યોગ બને છે. 
 
ઘરમાં ધન આકર્ષિત કરવા માટે ઘરને હમેશા સાફ-સુથરો રાખો. ખાસકરીને ઘરના મુખ્ય દ્વારને શણગારેલું હોવું જોઈએ. જો શકય હોય તો ઘરના મુખ્ય દ્વારનો રંગ આસપાસની દીવારના રંગથી જુદો હટીને કરી શકાય છે. તેનાથી મુખ્ય દ્વારનો આકર્ષણ વધે છે. આ પ્રયોગથી માતા લક્ષ્મીની કૃપા થઈ શકે છે. 
 
તમારા ઘર, ઑફિસ કે પ્રતિષ્ઠાનમાં એક એવું અરીસો લગાવો જેનાથી તમારું લૉકર કે કેશ બૉક્સ પ્રતિબંધિત હોય. આ સંકેતાત્મક રૂપથી અવસર અને ધનને ઘણા ગણુ વધારે છે. 
 
લાખ કોશિશ પછી પણ જોએ તમને ધનાભાવ અનુભવ થઈ રહ્યું હોય તો ઘરના ડાબા ખૂણામાં કોઈ ભારે કે ઠોસ વસ્તુ મૂકવી જોઈએ. તમારા ઘરમાં જો ફિશ એક્વેરિયમ હોય તો એ પણ ધન આકર્ષિત્ત કરે છે . તે ઘરની પૂર્વોત્તર દિશામાં લગાડો. 
 
એક્વેરિયમમાં ઓછામાં ઓછા નવ માછલીઓ હોવી જોઈએ. તેમાં આઠ ગોલ્ડ ફિશ અને એક કાળી માછલી હોવી જોઈએ. આ બધી માછલીઓ જીવંત, સુંદર અને સ્વસ્થ હોવી જોઈએ કારણકે તેમનો નિરંતર ગતિમાન રહેવું ધનને પણ ગતિમાન રાખે છે. ૝
 
તમારા ભવન કે ઑફિસના પરિસરમાં એક બર્ડ ફીડર કે બર્ડ બાથ મૂકો. જેનાથી વન્ય પ્રાણી આકર્ષિત હોય. વન્ય પ્રાણી તમારી સાથે સકારાત્મક ઉર્જા લાવે છે અને ઘરની દરેક દિશામાં સમૃદ્ધિ આકર્ષિત કરે છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - બે અઠવાડિયાની રજા

મંગળવારે કરો આ 5 ઉપાય, ખરાબ નજરથી બચશો અને પ્રાપ્ત કરશો સુખ સમૃદ્ધિ

Salman Khan: આ ત્રણ ગંભીર બીમારીઓનો સામન કરી રહ્યા છે ભાઈજાન, આવો જાણીએ આ બીમારી વિશે

ગુજરાતી જોક્સ - શાળામાં વેચી નાખશે - હંસી નહી રોકાશે

ગુજરાતી જોક્સ - તુ ક્યાં છે - ખૂબ હંસાવશે આ જોક્સ

વધુ જુઓ..

નવીનતમ

10 માર્ચથી બેંગલુરુની ઘણી હોટલો કેમ બંધ થશે? શું આ ઈરાન-ઈઝરાયલ યુદ્ધની અસર છે કે કોઈ અન્ય કારણ?

આંબેગાંવમાં ટ્રક ડ્રાઈવરને માર મારવા અને ગાયનું છાણ ખવડાવવા બદલ બે કથિત ગૌરક્ષકોની ધરપકડ

LPG Cylinder Crisis- દેશભરમાં ખળભળાટ મચી ગયો, સિલિન્ડર ન મળવાને કારણે મુંબઈ-બેંગ્લોરમાં હોટલ અને રેસ્ટોરન્ટ બંધ, જાણો શું કહે છે સરકાર?

તેલ રોક્યુ તો 20 ગણો વધુ થશે વિનાશ... જલ્દી યુદ્ધ ખતમ કરવાનો વિશ્વાસ આપ્યા પછી ટ્રંપનુ નવુ અલ્ટીમેટમ

NCERT એ હવે વિવાદાસ્પદ ન્યાયતંત્ર પ્રકરણને દૂર કરવા બદલ જાહેરમાં માફી માંગી છે, જેની CJI એ નોંધ લીધી હતી

આગળનો લેખ
Show comments