Webdunia - Bharat's app for daily news and videos

Install App

તમારા ઘરમાં પૈસાની કમીને દૂર કરી શકે છે આ 4 ઉપાય

Webdunia
બુધવાર, 1 ફેબ્રુઆરી 2017 (17:44 IST)
ઘરમાં વાસ્તુ દોષ થતા હંમેશા પૈસાની કમી બની રહે છે. એવુ કહેવાય છે કે  તેનાથી જો ઘરમાં પિતૃદોષ  છે તો હંમેશા ધનની કમી બની રહે છે. આવામાં લોકોના હાથમાં પૈસા  રોકાય પણ છે. અને આ લોકોના ખર્ચ વધુ થાય છે. વાસ્તુ મુજબ આજે અમે બતાવી રહ્યા છે આવા 5 ઉપાય જે તમારા ઘરમાં પૈસાની કમીને દૂર કરી શકે છે. આ ઉપાયોને અપનાવીને તમે ઘરમાં સકારાત્મક ઉર્જા પણ લાવી શકે છે.  આગળની સ્લાઈડમાં વાંચો આ ટિપ્સ.. 
 
1. પાણીથી ભરેલો ઘડો - ઘરની ઉત્તર દિશા ખૂબ મહત્વપૂર્ણ હોય છે. આ દિશાને કુબેરની દિશા કહેવાય છે. આ દિશામાં રોજ પાણીથી ભરેલી સુરાઈ કે ઘડો મુકવો જોઈએ. કહેવાય  છે કે આ વાસ્તુના ઉપાયને કરવાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી થતી નથી.  પણ આ સુરાઈને રોજ બદલવી જોઈએ. રોજ તેનુ પાણી બદલવુ જોઈએ. 
 
 
વાસ્તુ દેવતાની તસ્વીર - ઘરમાં વાસ્તુ દેવતાની મૂર્તિ કે તસ્વીર મુકવી જોઈએ. એવુ કહેવાય છે કે તેને મુકવાથી ઘરના બધા વાસ્તુ દોષ દૂર થઈ જાય છે.  તેનાથી ઘરમાં નકારાત્મક ઉર્જા રહેતી નથી અને ધન લાભના યોગ બને છે. 
 
પંચમુખી હનુમાન -  ભગવાન હનુમાનની પંચમુખવાળી મૂર્તિ કે તસ્વીર ઘરમાં પૈસાની કમીને દૂર કરે છે.  તેને ઘરની દક્ષિણ-પશ્ચિમ દિશામાં લગાવવી જોઈએ. 
 
4. ઘરના ખૂણામાં મુકો મીઠુ - ઘરના ચારે ખૂણામાં મીઠુ મુકવુ જોઈએ. તેને સવારે ઉઠીને કોઈને બતાવ્યા વગર ઉઠાવી લેવુ જોઈએ.  આ ઉપરાંત ઘરમાં જ્યારે મીઠાને કાચના જારમાં મુકો તો તેમા એક લવિંગ નાખી દો.  વાસ્તુ વિશેષજ્ઞો મુજબ તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ અને પૈસો આવે છે. 

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments