Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્ત્રીઓએ ઘરમાં કરવા જોઈએ આ 5 કામ, ક્યારેય નહી આવે પૈસાની કમી

Webdunia
શનિવાર, 22 જૂન 2019 (00:30 IST)
શસ્ત્રોમાં મહિલાઓને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. લગ્ન પછી જે ઘરમાં તે જાય છે તેનુ ભાગ્ય એ ઘર સાથે જોડાય જાય છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય બતાવ્યા છે જેને કરવાથી ઘરમાં હંમેશા સુખ શનતિ બની રહે છે. સાથે જ જો આ ઉપાયોને કરવામાં આવે તો પૈસા અને સંપત્તિની ક્યારેય કમી રહેતી નથી. 
 
- વાસ્તુ મુજબ ઉત્તર પૂર્વ દિશામાં બનેલ મંદિરમાં રોજ સાફ સફાઈ કરવાથી સકારાત્મક ઉર્જા મળે છે.  કારણ કે આ દિશામાં મંદિર હોવાથી ભગવાનની કૃપા હંમેશા તમારા ઘર પર બની રહે છે. 
 
- તમારા ઘરમાં નકારાત્મક શક્તિઓને આવતી રોકવા માટે ઘરના મેન દરવાજાને રોજ ધોવુ જોઈએ.  અઠવાડિયામાં ઓછામાં ઓછા એક વાર ગંગાજળ અને કાચા દૂધથી પણ ધોવુ જોઈએ. 
 
-સ્ત્રીઓએ ક્યારેય પણ સૂતા પહેલા પોતાના વાળ ન ધોવા જોઈએ. સાથે જ સૂતા પહેલા રસોડામાં એક ડોલ ભરીને જરૂર મુકો. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. કારણ કે ખાલી બકેટ મુકવાથી ઘરમાં તનાવ અને ચિંતા રહે છે. 
 

સંબંધિત સમાચાર

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments