Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ - ઘરમાં ક્યારેય ન લાવશો આ 6 વસ્તુઓ

Webdunia
ગુરુવાર, 11 જાન્યુઆરી 2018 (08:17 IST)
ભારતીય વાસ્તુ વિજ્ઞાન ચાઈનીજ  ફેંગશુઈથી મેળ છે. આ પ્રાકૃતિક શક્તિઓને મનુષ્ય માટે ઉપયોગી બનાવાની એક કલાત્મક પરંપરા છે. અમે હમેશા સાંભળતા છે કે ઘરમાં શું રાખવા સારું હોય છે અને શું રાખવું ખરાબ આવો જાણીએ કે ઘરે કઈ 6 વસ્તુઓ ક્યારે નહી રાખવી જોઈએ. 


 
1. મહાભારતની તસ્વીર કે પ્રતીક - મહાભારતને ભારતના ઈતિહાસના સૌથી ભીષણ યુદ્ધ ગણાય છે. કહે છે કે આ યુદ્ધના પ્રતીકો મસલન તસ્વીર કે રથ વગેરેને ઘરમાં ક્લેશ વધે છે. આ જ નહી મહાભારતના ગ્રંથ પણ ઘરેથી દૂર રાખવાની સલાહ અપાય છે. 
 
2. તાજમહલ- તાજમહલ પ્રેમના પ્રતીક તો છે, પણ સાથે જ એ મુમતાજની કબ્રગાહ પણ છે.  આથી તાજમહલની તસ્વીર કે તેના પ્રતીક ઘરમાં રાખવા નકારાત્મક ફેલાવે છે. ગણાય છે કે આવી વસ્તુઓ ઘર પર રાખી હોય તો અમારા જીવન પર ખૂબ ખોટું અસર પડી શકે છે. આ સીધે-સીધે મૌતથી  સંકળાયેલા છે આથી આ ઘર પર ના રાખો. 
 
 

3. નટરાજની મૂર્તિ- નટરાજના નૃત્ય કલાના દેવતા છે. આશરે હર ક્લાસિઅલ ડાંસરના ઘરે તમને નટરાજની મૂર્તિ રાખી મળી જાય છે. પણ નટરાજની આ મૂર્તિમાં ભગવાન શિવ તાંડવ નૃત્યની મુદ્રા છે જે કે વિનાશના પરિયાચક છે. આથી એને ઘરમાં રાખવા પણ અશુહ ફલદાયક હોય છે. 
 
 




4. ડૂબતી નાવ કે જહાજ - ડૂબતી નાવ જો ઘરમાં રાખી હોય તો એને સાથે તમારા સૌભાગ્ય પણ ડૂબી લેવાય છે . ઘરમાં રાખેલી ડૂબતી નાવની તસ્વીર કે કોઈ શોપીસ સીધો જો તમારા ઘરના રિશ્તો પર આઘાત કરે છે. રિશ્તોમાં ડૂબતા મૂલ્યોના પ્રતીક છે આ ચિહ્ન્ એને ઘરથી દૂર રાખો. 
 
5. ફુવારા- ફુવારા કે ફાઉંટેન તમારા ઘરની ખૂબસૂરતીને વધારે છે. પણ એના વહેતા પાણી સાથે તમારા પૈસા અને સમૃદ્ધિ પણ વહી જાય છે. ઘરમાં ફાઉંટેન રાખવા શુભ નહી હોય . 
 
6. જંગલી જાનવરોના કોઈ પ્રતીક- કોઈ જંગલી જાનવરની તસ્વીર કે શોપીસ ઘરે રાખવા સારું નહી. આથી ઘરમાં રહેતા લોકોના સ્વભાવ ઉગ્ર થવા લાગે છે. ઘરમાં ક્લેશ અને બેતરબીતી બધે છે. 
 

 
5. ફુવારા- ફુવારા કે ફાઉંટેન તમારા ઘરની ખૂબસૂરતીને વધારે છે. પણ એના વહેતા પાણી સાથે તમારા પૈસા અને સમૃદ્ધિ પણ વહી જાય છે. ઘરમાં ફાઉંટેન રાખવા શુભ નહી હોય . 


 
6. જંગલી જાનવરોના કોઈ પ્રતીક- કોઈ જંગલી જાનવરની તસ્વીર કે શોપીસ ઘરે રાખવા સારું નહી. આથી ઘરમાં રહેતા લોકોના સ્વભાવ ઉગ્ર થવા લાગે છે. ઘરમાં ક્લેશ અને બેતરબીતી બધે છે. 
 

સંબંધિત સમાચાર

વડોદરામાં જોય ઇ-બાઇક કંપનીમાં ડ્રાય બેટરીમાં ઓવર હીટિંગથી આગ લાગી, 3 શેડ બળીને ખાખ

ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો જંગઃ આજથી PM મોદી ગજવશે જનસભાઓ

ગુજરાતમાં સિવિયર હીટવેવની આગાહી, પાંચ દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચી જશે

અરબી સમુદ્રમાં સતત બીજા દિવસે ATSનું ઓપરેશન, બે શખ્સોને 173 કિલો ડ્રગ્સ સાથે ઝડપ્યા

જામજોધપુર, કાલાવડ બાદ હવે ધ્રોલમાં વિરોધનો વંટોળ, પૂનમ માડમની સભામાં હલ્લાબોલ

28 એપ્રિલનુ રાશિફળ - આજે આ 3 રાશિના જાતકોએ સાવધ રહેવાની જરૂર

27 એપ્રિલનું રાશિફળ - આજે શનિવારના દિવસે આ રાશિવાળાને અપાર ધન સંપત્તિ મેળવશે

26 એપ્રિલનું રાશિફળ : આ 3 રાશિઓ પર આજે થશે માતા લક્ષ્મી કૃપા, તેમનો દિવસ રહેશે શુભ, જાણો તમારું રાશિફળ

Budh Margi 2024: 25 એપ્રિલ થી બુધ થઈ રહ્યા છે માર્ગી, આ રાશિના જાતકોને મળશે લાભ, અને આ રાશિવાળા 10 મેં સુધી રહે સાવધાન

25 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોને આનંદના સમાચાર મળશે

આગળનો લેખ
Show comments