Webdunia - Bharat's app for daily news and videos

Install App

Vastu tips- જો ઘરમાં ઈચ્છો છો ભાગ્યના સાથ તો ઘરમાં ધ્યાન રાખો આ 5 વાતો

Webdunia
ગુરુવાર, 15 જૂન 2017 (14:05 IST)
આપણું લક્ષ્ય મેળવા માટે મેહેનત કરતા રહેવા જરૂરી છે પણ , ઘણી આર મેહનત કરતા પણ ઘણા લોકો મનભાવતું ફળ નહી મેળવી શકતા. એમાં વાસ્તુ અને ફેંગશુઈ તમારી મદદ કરી શકે છે. વાસ્તુ અને ફેંગશુઈના આ સરળ ઉપાયોને અજમાવીને બંદ કિસ્મતના બારણા ખોલી શકીએ છે. આ 5 વાતોના ધ્યાન રાખી અને એમનું પાલન કરીને ભાગ્યશાળી બની શકે છે. 
webdunia gujarati ના બધા Video જોવા માટે  webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો . subscibe કરવા માટે લિંક પર જઈને subscibeનો લાલ બટન દબાવો 
 
અરીસા પોજિટિવ એનર્જીના સ્ત્રોત ગણાય છે. રસોડામાં ઉત્તર દિશામાં દીવાલ પર અરીસો લગાડવાથી ઘરમાં ક્યારે પણ અનાજની કમી નહી થયા અને  પરિવારના લોકોના ભાગ્યમાં વૃદ્ધિ થાય છે.  
 
અગ્નિને દેવતા ગણાય છે , આથી અમે આ વાતોના ધ્યાન રખવું જોઈએ જેમ  કે દીપક , મીણબતી કે દિયાસલાઈની કાડીને ફૂંક મારીને ન બુઝાવી. ભૂલીને પણ સળગતી દિયાસલાઈને પગથી ન બુઝાડો. આવું કરવાથી દુર્ભાગ્ય વધે છે. 
 

ઘરમાં રાખો એક્વરિયમ 
ઘર કે ઑફિસમાં એક્વરિયમ રાખવું ખૂબ સારું ગણાય છે. એકવરિયમમાં ઓછામાં ઓછા આઠ સોનેરી અને એક કાળા રંગની માછલી જરૂર રાખો. એને ઉત્તર , દક્ષિણ-પૂર્વ કે દક્ષિણ -પશ્ચિમ દિશામાં રાખવું જોઈએ. 
ભગવાન ગણેશ બુદ્ધિ અને સમૃદ્ધિના દેવતા ગણાય છે .એમની મૂર્તિ ઘરકે ઑફિસઆં રાખવાથી સફળતામાં રૂકાવટ બની રહ્યા બધા કારણ ખત્મ થઈ જશે અને સુખ શાંતિમાં વૃદ્ધિ થશે. મૂર્તિને આવી રીતે રાખો કે મુખ દક્ષિણ કે પૂર્વ દિશાની તરફ રહે. 
 

ઘરમાં લાફિંગ બુદ્ધા 
લાફિંગ બુદ્ધા ધન -દૌલતના દેવતાઓમાંથી એક ગણાય છે. એમની મૂર્તિ ઘરમાં રાખવાથી સુખ સમૃદ્ધિ અને સફળતા મળે છે. આથી એમને ડ્રાઈંગ રૂમમાં સામે તરફ રાખવું જોઈએ જેથી ઘરમાં આવતા જ સૌથી પહેલા નજર એના પણ પડે. 
 

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

આગળનો લેખ
Show comments