Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ અને જ્યોતિષ - આ 3 વાસ્તુ ટિપ્સથી ઘરમાં અખંડ લક્ષ્મીનો વાસ રહેશે

Webdunia
શુક્રવાર, 26 ફેબ્રુઆરી 2016 (10:48 IST)
વાસ્તુશાસ્ત્રમાં સુખી જીવનના અનેક સૂત્ર બતાવાયા છે. જેના મુજબ સુખ-દુખ મુખ્યરીતે કર્મોથી આવે છે. છત પણ કેટલાક નાના નાના ઉપાયો દ્વારા ભાગ્યને ઘણુ બધુ બદલી શકાય છે. વાસ્તુના ઉપાય પણ તેમાથી જ એક છે. આવો જાણીએ આવી જ ત્રણ વાસ્તુ ટિપ્સ જેને અપનાવવાથી તમારા ઘરમાં લક્ષ્મીનો અખંડ વાસ થઈ જશે. 
 
ઘરમાં ખુશહાલી રહે એ માટે ત્રણ લીલ છોડ માસણના વાસણમાં ઘરની અંદર પૂર્વ દિશામાં મુકો. ધ્યાન રહે કે ફેંગશુઈમાં બોનસાઈ અને કૈકટસને હાનિકારક માનવામાં આવે છે. કારણ કે બોનસાઈ પ્રગતિમાં અવરોધક અને કૈકટસ હાનિકારક હોય છે. તેથી ભૂલથી પણ તેમને ઘરમાં ન મુકો. 
 
બાથરૂમમાં વપરાતી વસ્તુઓ સાબુ, શેમ્પુ સ્ક્રબ વગેરે હંમેશા ખુશબુદાર અને ટોવેલ સાબુદાની બ્રશ હોલ્ડર વગેરે ખુશનુમા રંગના પસંદ કરો. બાથરૂમનો દરવાજો અંદર તરફ ખુલનારો હોવો જોઈએ. અહીના દરવાજા હંમેશા બંધ 
 
રાખો જેથી નકારાત્મક ઉર્જાઓ સહેલાઈથી ઘરમાં પ્રવેશ ન કરી શકે. વાસ્તુમુજબ મંદિરનો પડછાયો કોઈ અન્ય બિલ્ડિગ પર ન પડવો જોઈએ. આવુ ત્યારે જ શક્ય હોય છે જ્યારે મંદિર કોઈ ઉંચા પર્વત પર એકાંત સ્થળ પર બન્યુ હોય. જ્યા વસ્તી ઓછી હોય. મંદિરના આંગણમાં જો ઉત્સવ વગેરેનુ આયોજન કરવુ હોય તો તે મંદિરના આંગનના પશ્ચિમ કે દક્ષિણ ભાગમાં આયોજીત કરી શકે છે.  

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments