Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ મુજબ તિજોરી અને લોકર

સમાન પહોળાઈવાળી તિજોરી રાખવી ઉત્તમ

Webdunia
N.D
ઘરમાં તિજોરી અને લોકર બનાવવા માટે પણ મુહૂર્ત જોવુ જોઈએ. સ્વાતિ પુનર્વસુ, શ્રવણ, ઘનિષ્ઠા, ઉત્તરા અને શુક્રવાર આ માતે શુભ છે અને પ્રથમા, બીજ, પાંચમ, સાતમ, દશમી, અગિયારસ, તેરસ અને પૂનમની તિથિઓ આ માટે શ્રેષ્ઠ છે.

તિજોરી (ખાસ કરીને લાકડીની) જો થોડી પાતળી કે ખૂબ પહોળી હોય તો ઘરમાં અનાજ-ધનની કમી રહે છે. તેથી સમાન પહોળાઈવાળી તિજોરી હોવી જોઈએ. ત્રાંસી કાપેલી તિજોરી પણ ધનનો નાશ કરે છે.

જોડ લગાળેલા લોકર કે તિજોરી પણ ઘરમાં રાખવાથી ઝગડો અને કંકાશ થાય છે. તિજોરી કે લોકર આગળની તરફ નમીલા હોય તો ઘરનો માલિક ઘરની બહાર જ રહે છે.

તિજોરી અને લોકરનુ મોઢુ હંમેશા પૂર્વ કે ઉત્તરની તરફ ખુલવુ જોઈએ. વિધિવત પૂજન કર્યા પછી જ તેમા વસ્તુઓ મૂકો અને દરેક શુભ પ્રસંગ પર ઈષ્ટ દેવની પૂજા કરવા સાથે સાથે લોકરનુ પણ પૂજન કરો (કુબેર પૂજન)જેથી ઘરમાં બરકત કાયમ રહે.
વધુ જુઓ..

જરૂર વાંચો

જૂનાગઢમાં અપહરણ કેસમાં ગણેશ ગોંડલ સહિત પાંચ આરોપીઓની જામીન અરજી નામંજૂર

અમદાવાદમાં પહેલા વરસાદમાં તંત્રની પોલ ખુલી, ખોખરા વિસ્તારમાં ભુવો પડ્યો

સુરતમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં દર્દી ઉપર છત પરથી સ્લેબનો પોપડો પડ્યો

રાજકોટ અગ્નિકાંડને એક મહિનો પૂર્ણઃ કોંગ્રેસના બંધના એલાનમાં વેપારીઓ સ્વયંભૂ જોડાયા

ગુજરાતમાં ડ્રગ્સ વેચનારની મિલકતોની હરાજી કરાશે, ડ્રગ્સની હેરાફેરીમાં 2607 લોકો ઝડપાયા

વધુ જુઓ..

નવીનતમ

Shani Vakri 2024: શનિદેવ 29 જૂનથી શરૂ કરશે વર્કી ચાલ, આગામી 5 મહિનામાં આ રાશિના જાતકોના જીવનમાં વધશે પડકારો

22 જૂનનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર થશે ધન વર્ષા

21 જૂનનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ

20 જૂનનુ રાશિફળ- આજે વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો રહેશે ભાગ્યશાળી, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

19 જૂનનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે ગણેશજીની કૃપા, તબિયત સાચવવી પડશે

Show comments