Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુ દ્વારા લાવો પરિવારમાં ખુશી

Webdunia
N.D
મકાનમાં સ્ટોર રૂમ અથવા ભંડાર ગૃહ ઉત્તર, ઉત્તર અને ઈશાન કોણના મધ્ય, પૂર્વ અને અગ્નેય કોણના મધ્ય કે દક્ષિણ અને અગ્નેય કોણના મધ્ય બનાવવાથી ગૃહ સ્વામી સદા ખુશ અને શક્તિશાળી રહે છે. પરિવાર ખુશી આવે છે અને કોઈ પણ પ્રકારનું કષ્ટ નથી થતુ.

મકાનમાં આંગણ બનાવવા પાછળનો ઉદ્દેશ્ય મકાન માલિક અને તેના પરિવારના સ્વાસ્થ્યની રક્ષા સાથે છે. જે સૂર્ય પ્રકાશ સાથે અને ખુલ્લી હવા સાથે સંબંધિત છે. જે ઘરમાં પ્રાકૃતિક હવા અને સૂર્ય પ્રકાશ સહેલાઈથી પહોંચી શકે તે ઘરના લોકો બહુ ઓછા બીમાર પડે છે. તેઓ હંમેશા ખુશ અને પ્રસન્ન રહે છે.

જો ઘરમાં બેઠક-કક્ષનો ઉપયોગ ખાવા પીવામાં પણ કરવો હોય તો ડાયનિંગ ટેબલ બેઠક-કક્ષના દક્ષિણ પૂર્વમાં મૂકો. જુદો ડાયનિંગ હોલ પૂર્વ કે પશ્ચિમ દિશામાં બનાવવો શુભ હોય છે.
વધુ જુઓ..

જરૂર વાંચો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ડાંગ જિલ્લાથી 21મા શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો

જૂનાગઢમાં અપહરણ કેસમાં ગણેશ ગોંડલ સહિત પાંચ આરોપીઓની જામીન અરજી નામંજૂર

અમદાવાદમાં પહેલા વરસાદમાં તંત્રની પોલ ખુલી, ખોખરા વિસ્તારમાં ભુવો પડ્યો

સુરતમાં સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગમાં દર્દી ઉપર છત પરથી સ્લેબનો પોપડો પડ્યો

રાજકોટ અગ્નિકાંડને એક મહિનો પૂર્ણઃ કોંગ્રેસના બંધના એલાનમાં વેપારીઓ સ્વયંભૂ જોડાયા

વધુ જુઓ..

નવીનતમ

Shani Vakri 2024: શનિદેવ 29 જૂનથી શરૂ કરશે વર્કી ચાલ, આગામી 5 મહિનામાં આ રાશિના જાતકોના જીવનમાં વધશે પડકારો

22 જૂનનું રાશિફળ - આજે આ રાશિના જાતકો પર થશે ધન વર્ષા

21 જૂનનુ રાશિફળ - આજે આ રાશિના જાતકોને મળશે ભાગ્યનો સાથ

20 જૂનનુ રાશિફળ- આજે વૃષભ, કન્યા અને મકર રાશિના લોકો રહેશે ભાગ્યશાળી, જાણો તમામ 12 રાશિઓનું રાશિફળ

19 જૂનનું રાશિફળ - આજે આ 4 જાતકો પર રહેશે ગણેશજીની કૃપા, તબિયત સાચવવી પડશે

Show comments