Webdunia - Bharat's app for daily news and videos

Install App

વાસ્તુશાસ્ત્રમાં ગણપતિ-3

Webdunia
W.D
આનંદદાયક ગણપતિ : પરિવારમાં આનંદ, ખુશી, ઉત્સાહ તેમજ સુખ માટે આનંદાય નમ:, સુમંગલમ સુમંગ લાલ નમ: જેવા મંત્રોથી યુક્ત આનંદદાયક ગણપતિની પ્રતિમાને શુભ મુહુર્તમાં ઘરમાં સ્થાપિત કરવી જોઈએ.

વિજય સિદ્ધિ ગણપતિ : કેસની અંદર જીત મેળવવા માટે, શત્રુઓનો નાશ કરવા, પડોશીને શાંત કરવાના ઉદ્દેશ્યથી લોકો પોતાના ઘરમાં વિજય સ્થિરાય નમ: જેવા મંત્રોવાળા બાબા ગણપતિની પ્રતિમાના આ સ્વરૂપને સ્થાપિત કરે છે.

ઋણ મોચન ગણપતિ : કોઈ જૂનુ દેવુ જેને ચુકવી શકાય તેવી સ્થિતિ ન હોય, ઘર-પરિવારમાં દરિદ્રતા, દેવાનો તાંડવ હોય, આવી વ્યક્તિઓએ ઋણ મોચન ગણપતિ, ઋણત્રય વિમોચનાય નમ: જેવા મંત્ર વડે ઉત્કીર્ણ કરાવીને ઘરમાં લગાવવા જોઈએ તેમજ તેમની દરરોજ વિધિપૂર્વ પૂજા કરવી જોઈએ.

રોગનાશક ગણપતિ : કોઈ જુનો રોગ હોય, જે દવા વડે પણ સારો ન થતો હોય તેવા ઘરોમાં લોકોએ રોગ નાશક ગણપતિની આરાધના માત્ર આ શ્લોક વડે કરવી જોઈએ- મૃત્યુંજયાય નમ:.

નેતૃત્વ શક્તિ વિકાસ ગણપતિ : રાજનિતિક પરિવારમાં ઉચ્ચ પદ પ્રાપ્તિ માટે લોકો ગણપતિના આ સ્વરૂપની આરાધના કરે છે. તેમની આરાધના માત્ર આ મંત્રો વડે જ કરવામાં આવે છે- ગણધ્યાક્ષાય નમ:, ગણનાયકાય નમ:, પ્રથમ પૂજીયાત નમ:.

સોપારી ગણપતિ : આધ્યાત્મિક જ્ઞાનાર્જન હેતું સોપારી ગણપતિની આરાધના કરવી જોઈએ.

શત્રુહંતા ગણપતિ : શત્રુઓનો નાશ કરવા માટે શત્રુહંતા ગણપતિની આરાધના કરવી જોઈએ. મૂર્તિકાર પ્રતિમા બનાવતી વખતે મૂર્તિને ક્રોધ મુદ્રામાં દેખાડે છે. કહેવાય છે કે જે વ્યક્તિ શત્રુહંતા ગણપતિની પ્રતિમાને ઘરમાં સ્થાપિત કરીને આ મંત્રનો જાપ કરે છે- ૐ ગં ગણપતયે નમ: તેનું કોઈ કંઈ પણ નથી બગાડી શકતું. શત્રુઓની હાર થાય છે અથવા શત્રુ મેદાન છોડીને ભાગી જાય છે કે તેમનું યુદ્ધમાં મૃત્યું થઈ જાય છે.

વેપારીઓનું ક્ષત્રિયોને સમર્થનઃ સંરક્ષણ મંત્રી રાજનાથસિંહની સભા પહેલા સોનગઢ સજ્જડ બંધ

સોશિયલ મીડિયાના માધ્યમથી નોકરીની લાલચ યુવાનને ભારે પડી

અમદાવાદમાં ઉનાળાની કાળઝાળ ગરમી, ઝાડા-ઊલ્ટીના કેસ વધ્યાં

ગુજરાતમાં 12 IPSની તાત્કાલિક અસરથી બદલી, 5 સિનિયર IPSને પ્રમોશન અપાયું

GSEB SSC Result 2024- માત્ર 1 કિલ્કમાં પરિણામ જોવા અહીં કિલ્ક કરો

23 એપ્રિલનુ રાશિફળ - કેવો રહેશે રવિવાર, વાંચો મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓનુ રાશિફળ

22 એપ્રિલનુ રાશિફળ - આજે આ જાતકોને વેપાર ધંધામાં લાભ થવાના યોગ

Saptahik Rashifal- 22 એપ્રિલ થી 28 એપ્રિલ સુધી આ2 રાશિના સિતારા ચમકી રહ્યા છે આ રાશિ માટે છે શુભ સમાચાર

21 એપ્રિલનુ રાશિફળ - આજે આ 5 રાશિનાં લોકોને આર્થિક લાભની તક મળશે

20 એપ્રિલનું રાશિફળ - આજે આ રાશિના જાતકોનાં બધા કામ તેમની ઈચ્છા મુજબ પૂર્ણ થશે

Show comments